Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

એક મુઠ્ઠી આ દાણા સાથે ખાઈ ગોળનો 1 ટુકડો, શરીરને આજીવન ફિટ અને ઘોડા જેવું મજબુત, નવા લોહીનું નિર્માણ સહિત આપશે 8 અણધાર્યા ફાયદા…

Social Gujarati by Social Gujarati
March 14, 2022
Reading Time: 1 min read
0
એક મુઠ્ઠી આ દાણા સાથે ખાઈ ગોળનો 1 ટુકડો, શરીરને આજીવન ફિટ અને ઘોડા જેવું મજબુત, નવા લોહીનું નિર્માણ સહિત આપશે 8 અણધાર્યા ફાયદા…

મિત્રો જયારે તમે ખુબ જ થાક, કમજોરી અને લોહીની કમી અનુભવો છો ત્યારે તમે તેનો ઈલાજ કરવા માટે અમુક દવાનું સેવન કરો છો. પરંતુ તમે થાક, કમજોરીને દુર કરવા માટે ગોળ અને ચણાનું સેવન પણ કરી શકો છો. તેનાથી તમને જબરદસ્ત શક્તિ મળે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

શરીરને સ્વસ્થ અને શક્તિશાળી બનાવવા માટે સ્વસ્થ ખોરાકનું સેવન જરૂરી છે. આજકાલ ખાવાપીવાની ખોટી આદતને કારણે અને સુસ્ત જીવનશૈલીને કારણે વૃદ્ધોને જ નહિ, પરંતુ યુવાઓના શરીરને કમજોર બનાવી દીધું છે. હવે માણસોમાં પહેલાની જેવી શક્તિ નથી રહી. જયારે આજે લોહીની કમી થવી એ માણસોમાં સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. મહિલાઓ અને બાળકોમાં લોહીની કમી સામાન્ય છે.

આજે જંક ફૂડનું સેવન વધી ગયું છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે શરીરને ધીમે ધીમે કમજોર બનાવે છે. પહેલા લોકો દેશી વસ્તુનું સેવન વધુ કરતા હતા. આથી તેમનું શરીર ફીટ અને શક્તિશાળી હતું. જયારે આજે લોકો ભોજન કરતા દવા પર વધુ નિર્ભર છે. આથી માણસની ઈમ્યુન સિસ્ટમ કમજોર થઈ ગઈ છે.

જો તમે અક્સર લોહીની કમી, થાક, કમજોરી જેવી સમસ્યાઓથી પરેશાન છો તો તમારે ખાવાપીવામાં તરત જ બદલાવ કરવાની જરૂર છે. તમે પોતાના ડાયટમાં દેશી વસ્તુઓ ગોળ અને ચણાને સામેલ કરી શકો છો. ગોળ એ આયરનનો ભંડાર છે, અને ચણા કેલ્શિયમનો ભંડાર છે. આ બંને તત્વો લોહીની કમી અને કમજોરીથી બચાવે છે.

ગોળ : ગોળ એ શેરડી માંથી બને છે, પરંતુ તે ખાંડની જેમ હાનિકારક નથી. તમે ભોજનમાં મીઠાસ જોડવા માટે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરી શકો છો. તે આયરન અને પોટેશિયમથી ભરપુર છે. જે એનીમિક લોકો માટે સારો વિકલ્પ છે.

ચણા : ચણા કેલ્શિયમ, વિટામીન અને ફાઈબર જેવા પોષક તત્વોનો ભંડાર છે. તે હાડકાઓને મજબુત બનવવા માટે અને પાચન સુધાર કરવામાં મદદ કરે છે. તેમાં પ્રોટીનની ઉચ્ચ માત્રા હોય છે અને તે ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે.

માંસપેશીઓને મજબુત કરવા : ગોળ અને ચણાનું મિશ્રણ માંસપેશીઓને મજબુત કરવામાં મદદ કરે છે. કારણ કે તેમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. જે માંસપેશીઓને સારી રાખે છે. ગોળ પોટેશિયમનો સારો સ્ત્રોત છે. જે માંસપેશીઓના નિર્માણ અને ચપપચાયને વધારવામાં મદદ કરે છે.

વજન ઓછો કરવા : વજન ઓછું કરવા માટે ગોળ અને ચણાનું સેવન સારો વિકલ્પ છે. આ મિશ્રણ ખાવાથી મેટાબોલીઝ્મ વધે છે અને વજન ઘટવા લાગે છે. લોકોએ પ્રતિદિન 46 થી 56 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. 100 ગ્રામ ચણામાં તમને 19 ગ્રામ પ્રોટીન મળે છે. ગોળ વજન ઓછો કરવામાં મદદ કરે છે.

કબજિયાત : મોટાભાગે લોકોને કબજિયાતની તકલીફ રહે છે. ગોળ અને ચણાનું સેવન આ સમસ્યાને દુર કરી શકે છે. તે તમારા ચયાપચયમાં સુધાર કરે છે અને પાચનને સારું બનાવે છે. તેમાં રહેલ ફાઈબર સામગ્રી પાચનને સારું કરે છે. ગોળ તમારા શરીરના પાચક એન્જાઈમને સક્રિય કરે છે અને મળ ત્યાગને સરળ બનાવે છે.

મગજ : યાદશક્તિ વધારવા માટે વિટામીન બી-6 જરૂરી છે. ચણા અને ગોળનું મિશ્રણ વિટામીન બી-6 થી ભરપુર હોય છે. તે મગજના કામકાજને મજબુત બનાવે છે. તે તમારા શરીરને હાર્મોન સેરોટોનીન બનાવવામાં મદદ કરે છે. તેમજ તે તણાવને પણ ઓછો કરે છે.

દાંત : ગોળ અને ચણાનું મિશ્રણ ખાવાથી તમારા દાંત મજબુત બને છે. તેમાં રહેલ ફોસ્ફરસ તમારા દાંતને મજબુત બનવવા માટે જરૂરી છે. દરેક 10 ગ્રામ ગોળમાં 4 મીલીગ્રામ ફોસ્ફરસ હોય છે અને ચણામાં 168 મીલીગ્રામ પ્રતિ 100 ગ્રામ હોય છે. માણસ શરીરની ન્યુનતમ ફોસ્ફરસની જરૂરિયાત 700 ગ્રામ છે. હાડકાઓની મજબુતી માટે ફોસ્ફરસ જરૂરી છે.

હૃદય : ગોળ અને ચણાનું સેવન હૃદયને જોડાયેલ ઘણી સમસ્યાઓમાં ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ હોય છે જે હાર્ટએટેકના જોખમને ઓછું કરે છે. ગોળ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. તેની પોટેશિયમ સામગ્રી શરીરમાં એસિડના સ્તરને બનાવી રાખે છે.

લોહીની કમી : જો તમને એનીમિયાની કમીની ફરિયાદ છે, તો તમે ગોળ અને ચણાનું સેવન કરી શકો છો. ચણાને ગોળમાં આયરન હોય છે, જે એનીમિયાને દુર કરવામાં મદદ કરે છે. મહિલાઓએ ગોળ અને ચણાનું સેવન જરૂરથી કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: chana and gudeating jaggery and chickpeasjaggery and chickpeasjaggery and chickpeas for healthjaggery and chickpeas for weight loss
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
બેસ્ટ ક્વોલિટીની સ્ટ્રોબેરી ખરીદવા અજમાવો આ એક ટ્રીક્સ, નીકળશે એકદમ તાજી, ફ્રેશ અને મીઠી… જાણો લાંબો સમય સ્ટોર કરવાની ટીપ્સ…

બેસ્ટ ક્વોલિટીની સ્ટ્રોબેરી ખરીદવા અજમાવો આ એક ટ્રીક્સ, નીકળશે એકદમ તાજી, ફ્રેશ અને મીઠી... જાણો લાંબો સમય સ્ટોર કરવાની ટીપ્સ...

લોન લેનારનું મૃત્યુ થાય તો બેંક બાકીની રકમ કેવી રીતે વસુલે ? લીધેલી લોનનું શું થાય ?  જાણો સંપૂર્ણ માહિતી

લોન લેનારનું મૃત્યુ થાય તો બેંક બાકીની રકમ કેવી રીતે વસુલે ? લીધેલી લોનનું શું થાય ? જાણો સંપૂર્ણ માહિતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

લીલા ધાણાની પેસ્ટમાં આ એક વસ્તુ ઉમેરી લગાવી દો તમારા વાળમાં. ખોડો, ખરતા વાળ દુર કરી બનાવી દેશે એકદમ લાંબા, મજબુત અને આકર્ષક..

લીલા ધાણાની પેસ્ટમાં આ એક વસ્તુ ઉમેરી લગાવી દો તમારા વાળમાં. ખોડો, ખરતા વાળ દુર કરી બનાવી દેશે એકદમ લાંબા, મજબુત અને આકર્ષક..

December 2, 2021
1 એપ્રિલથી આ 8 બેંકો થઈ રહી છે મર્જ | ગ્રાહકોએ કરવું પડશે આ ખાસ કામ, નહિ કરો તો થશે મુશ્કેલી..

1 એપ્રિલથી આ 8 બેંકો થઈ રહી છે મર્જ | ગ્રાહકોએ કરવું પડશે આ ખાસ કામ, નહિ કરો તો થશે મુશ્કેલી..

March 18, 2021
મોદીની જીતથી આ બોલીવુડ સિતારાઓ છોડશે દેશ? પહેલા કહેતા હતા કે મોદી જીતશે તો ભારત રહેવા લાયક નહિ હોય.

મોદીની જીતથી આ બોલીવુડ સિતારાઓ છોડશે દેશ? પહેલા કહેતા હતા કે મોદી જીતશે તો ભારત રહેવા લાયક નહિ હોય.

May 24, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.