Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ખાલી પેટ એક ચમચી ઘી સાથે કરો આ દાણાનું સેવન, કેન્સર, સુકી ઉધરસ અને સાંધાના દુખાવા થઈ જશે ગાયબ… ફટાફટ વધી જશે ઇમ્યુનિટી અને પાચનશક્તિ…

Social Gujarati by Social Gujarati
March 5, 2024
Reading Time: 1 min read
0
ખાલી પેટ એક ચમચી ઘી સાથે કરો આ દાણાનું સેવન, કેન્સર, સુકી ઉધરસ અને સાંધાના દુખાવા થઈ જશે ગાયબ… ફટાફટ વધી જશે ઇમ્યુનિટી અને પાચનશક્તિ…

મિત્રો આપણે ત્યાં જે મસાલાઓ ઉપલબ્ધ છે તેના દરેકના ખુબ જ અસરકારક ફાયદાઓ રહેલા છે. આથી ભારતમાં જ નહિ, પણ વિદેશમાં પણ તેની માંગ ખુબ જ છે. કરોડો રૂપિયાના મસાલાઓની નિકાસ કરવામાં આવે છે. આવો જ એક મસાલો છે મરી. જેના અગણિત ફાયદાઓ છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

ભારતીય મસાલાઓ માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ તેના સ્વાસ્થ્યને લગતા ફાયદા પણ ઘણા છે. આવો જ એક મસાલો છે કાળા મરી. તેના અનેક ફાયદાઓ છે. એવું માનવામાં આવે છે કે, મરીમાં પ્રીપેરીન નામનું તત્વ હોય છે જે બ્રેસ્ટ કેન્સરના વિકાસને રોકી શકે છે. આ મસાલામાં વિટામીન સી, વિટામીન એ, ફ્લેવોનોઇડસ, કેરોટીન જેવા અન્ય એન્ટી ઓક્સીડેન્ટ પણ હોય છે. જે શરીરમાં ખતરનાક ફ્રી રેડિકલ્સને બેઅસર કરે છે. જેનાથી તમે કેન્સરથી બચી શકો છો.

આ રીતે જ શરીરને ઘી ખાવાથી પણ અનેક ફાયદાઓ થાય છે. ઘીમાં વિટામીન, એન્ટી ઓક્સીડેન્ટ અને હેલ્દી ફેટનો એક સારો સ્ત્રોત છે. એવું માનવામાં આવે છે કે, ઘીમાં બનેલ ભોજન અથવા શાકનું સેવન કરવાથી વધુ પ્રમાણમાં પોષક તત્વો અવશોષિત કરવામાં મદદ મળે છે. ઘી પણ વિટામીન ઈ નો સારો સ્ત્રોત છે.  વિટામીન  ઈ ના એન્ટી ઓક્સીડેન્ટ ગુણ કેન્સર, ગઠીયા અને મોતિયાબિંદના જોખમને ઓછું કરી શકે છે.

આયુર્વેદમાં કાળા મરી અને ઘીના અનેક ફાયદાઓ જણાવાવમાં આવ્યા છે. ભારતમાં વર્ષોથી ઘીનો ઉપયોગ હર્બલ દવાની સાથે કરવામાં આવે છે. આ બંને વસ્તુઓ શરીરને અલગ અલગ રીતે ફાયદાઓ પહોંચાડે છે. પરંતુ આ બંને વસ્તુઓને એકસાથે ખાવાથી તેના લાભ વધી જાય છે. આ મિશ્રણને એકસાથે ખાવાથી શરદી, ઉધરસ, સાંધાના દુખાવા અને ઈમ્યુન પાવર મજબુત બનવામાં મદદ મળે છે. એટલું જ નહિ, ઘી અને એકલા મરી હૃદયને સ્વસ્થ રાખવા અને આંખની રોશની વધારવામાં પણ મદદ મળે છે. ચાલો તેના ફાયદાઓ વિશે જાણી લઈએ.

સુકી ઉધરસમાં : કોરોનાની વિકટ પરિસ્થિતિ છે અને રોગચાળાના કારણે શરદી અને ઉધરસ થવી સામાન્ય વાત છે. ઉધરસના ઈલાજ માટે આમ તો ઘણા ઉપાયો છે, પણ તમે કાળા મરી અને ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. સુકી ઉધરસથી આરામ મેળવવા માટે તમે એક ચમચી દેશી ઘી અને ½ ચમચી કાળા મરી મિક્સ કરી દો. કાળા મરીની ગરમી કન્જેશન ઓછું કરી શકે છે.

ઈમ્યુન સિસ્ટમ માટે : કાળા મરી અને ઘીનું સેવન કરવાથી તમારી ઈમ્યુન સિસ્ટમ મજબુત બને છે. શિયાળામાં અને કોરોનાના કારણે તમારી ઈમ્યુન સિસ્ટમ રોગો સામે લડવા માટે મજબુત હોવી ખુબ જ જરૂરી છે. આ માટે તમારે નિયમિત રૂપે કાળા મરી અને ઘી નું સેવન કરવું જોઈએ.

આંખની રોશ માટે : નિયમિત રૂપે ઘીનું સેવન કરવાથી આંખની રોશની વધારી શકાય છે. આ માટે દેશી ઘીના થોડા ટીપામાં કાળા મરી મિક્સ કરીને સેવન કરો. પગના તળિયે ઘી લગાવવાથી પણ આંખ મજબુત બને છે. વિટામીન એ થી યુક્ત ઘીનું સેવન સમગ્ર સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે.

અર્ટીકરિયાના ઈલાજમાં : અર્ટીકરિયાને શીતપિત્ત અથવા પીત્તી પણ કહેવાય છે. આ સ્કીનનો એક રોગ છે જેમાં લાલ ચકતા થાય છે. તેના કારણે સ્કીનમાં લાલ રંગના દાણા નીકળે છે. જ્યાં સતત ખંજવાળ આવે છે. તેનાથી રાહત મેળવવા માટે ½ ચમચી કાળા મરીનો પાવડરને એક ચમચી દેશી ઘી ½ મિકસ કરીને દરરોજ સવારે ખાલી પેટ સેવન કરો. સારા પરિણામ માટે ત્રણ મહિના સુધી તેનું સેવન કરો.

સાંધાનો દુખાવો દુર કરવા : શિયાળામાં સાંધાના દુખાવાની તકલીફ વધી જાય છે. તેનાથી આરામ મેળવવા માટે ઘી અને કાળા મરીનું સેવન કરવું જોઈએ. આ માટે કાળા મરીને પીસીને ઘીની સાથે ખાવા જોઈએ. આ મિશ્રણ શુગર લેવલને પણ કંટ્રોલ કરી શકે છે.

પાચન માટે : કાળા મરી અને ઘી બંને ઔષધીય ગુણોથી ભરપુર છે. ઘી હેલ્દી ફેટી એસિડ હોય છે અને કાળા મરીમાં ડીટોકસીફાઈંગ ગુણ રહેલા છે. આથી જ આ બંને વસ્તુને એક સાથે ખાવાથી શરીરમાં જમા ગંદકી બહાર નીકળી જાય છે અને તે પાચનતંત્રને મજબુત કરે છે.

હૃદયને સ્વસ્થ રાખવા : ઘી અને કાળા મરીના સેવનથી હૃદયને સ્વસ્થ અને મજબુત બનાવી શકાય છે. આ બંનેના સેવનથી શરીરમાં એન્જીયોજેનેસિસને વધારવામાં મદદ મળે છે. આ એક એવી પ્રોસેસ છે જેમાં શરીરની બ્લડ વેસેલ્સને ઉત્પન્ન કરવાની અનુમતી મળે છે. બ્લડ સર્ક્યુલેશનમાં સુધાર કરીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: black pepperghee and black pepperghee and black pepper for healthghee and black pepper immunityghee benefits
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
રાત્રે સુતા પહેલા ખાઈ લ્યો આ 1 ટુકડો, કબજિયાત, વજન અને ચામડીના તમામ રોગોનો આવી જશે અંત… હૃદય રહેશે આજીવન તંદુરસ્ત..

રાત્રે સુતા પહેલા ખાઈ લ્યો આ 1 ટુકડો, કબજિયાત, વજન અને ચામડીના તમામ રોગોનો આવી જશે અંત... હૃદય રહેશે આજીવન તંદુરસ્ત..

પેટ્રોલ કરતાં ડીઝલ ગાડીઓમાં શા આપે છે વધુ માઈલેજ ? કારણ જાણીને થઈ જશો ચકિત… મોટાભાગના લોકો નથી જાણતા પેટ્રોલ અને ડીઝલ કાર વચ્ચેનો આ તફાવત…

પેટ્રોલ કરતાં ડીઝલ ગાડીઓમાં શા આપે છે વધુ માઈલેજ ? કારણ જાણીને થઈ જશો ચકિત... મોટાભાગના લોકો નથી જાણતા પેટ્રોલ અને ડીઝલ કાર વચ્ચેનો આ તફાવત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગઢપણમાં પણ હૃદય અને હાડકાને મજબુત રાખવા હોય તો ખાવું જોઈએ આ અથાણું, આપણા વડીલો પણ ખાતા.

ગઢપણમાં પણ હૃદય અને હાડકાને મજબુત રાખવા હોય તો ખાવું જોઈએ આ અથાણું, આપણા વડીલો પણ ખાતા.

April 19, 2025
તમારા ઘરમાં ઘડિયાળ અને કેલેન્ડર આ જગ્યાએ રાખી દો,  ખરાબ સમય થશે દુર.

તમારા ઘરમાં ઘડિયાળ અને કેલેન્ડર આ જગ્યાએ રાખી દો, ખરાબ સમય થશે દુર.

January 1, 2022
નીતા અંબાણીના સૌથી મોંઘા 9 શોખ જેનો ખર્ચ જાણીને તમે દંગ રહી જશો. જાણો લકઝરીયસ લાઈફ

નીતા અંબાણીના સૌથી મોંઘા 9 શોખ જેનો ખર્ચ જાણીને તમે દંગ રહી જશો. જાણો લકઝરીયસ લાઈફ

January 18, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.