Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

સફરજનની આ ખાસ વાનગી શરીર માટે છે મોંઘી દવાઓ કરતા પણ વધુ કારગર. હૃદય, કોલેસ્ટ્રોલ અને કબજિયાતનો છે રામબાણ ઈલાજ… જાણો રેસિપી અને ફાયદા..

Social Gujarati by Social Gujarati
March 11, 2024
Reading Time: 1 min read
0
સફરજનની આ ખાસ વાનગી શરીર માટે છે મોંઘી દવાઓ કરતા પણ વધુ કારગર. હૃદય, કોલેસ્ટ્રોલ અને કબજિયાતનો છે રામબાણ ઈલાજ… જાણો રેસિપી અને ફાયદા..

મિત્રો સફરજન એક એવું ફળ છે જેને કદાચ દરેક લોકો પસંદ કરે છે. તેમજ તેમાં રહેલ પોષક તત્વો તમારા શરીરને અનેક રોગોથી બચાવે છે. તેમજ એવું કહેવાય છે કે, એક બીમાર વ્યક્તિ માટે સફરજન એ રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. જો કે લોકો તેને અલગ અલગ રીતે સેવન કરે છે. કોઈ તેનું જ્યુસ બનાવીને પીવે છે, તો કોઈ ટુકડાઓ કરીને ખાઈ છે, તો કોઈ તેને સલાડમાં નાખીને પણ ખાઈ છે. આ સિવાય સફરજનનો મુરબ્બો પણ બનાવાય છે. ચાલો તો તેના વિશે વધુ જાણી લઈએ.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

સફરજનનું સેવન સ્વાસ્થ્ય માટે લાભકારી છે. તેમાં રોગો સામે લડવા માટેના અનેક આવશ્યક તત્વો રહેલા છે. પણ શું તમને ખબર છે કે સફરજનનો મુરબ્બો ખાવાથી પણ અનેક ફાયદાઓ મળે છે. તે સ્વાસ્થ્ય અને સ્વાદ માટે પણ ખુબ જ સારો છે. તેના સેવનથી હાડકાઓના સોજા, સંધિવા, મસ્તિષ્ક અને હૃદય રોગની સમસ્યાઓમાં પણ આરામ મળે છે. તેનાથી તણાવ અને ચિંતામાં રાહત મળે છે. સફરજનમાં પ્રોટીન, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામીન સી, અને વિટામીન એ મળે છે. તેમજ તેમાં સોડીયમ, અને ઝિંક પણ રહેલ છે. તો ચાલો જાણીએ સફરજનના મુરબ્બના ફાયદાઓ.

કબજિયાત : સફરજનનો મુરબ્બો ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. તેમાં ફાઈબર વિપુલ પ્રમાણમાં રહેલ છે. તે જૂનામાં જૂની કબજિયાતની તકલીફને પણ દુર કરી શકે છે. જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો તમારે સફરજનનો મુરબ્બો જરૂરથી ખાવો જોઈએ. તેનાથી ગેસ અને હળવા કબજિયાતની સમસ્યા દુર થાય છે.

તણાવ : જો તમે કોઈ કામકાજને લઈને કોઈ ચિંતા કે તણાવમાં રહો છો તો તમારે સફરજનનો મુરબ્બાનું સેવન કરવું જોઈએ. તેનાથી તમને સ્ટ્રેસ ઓછું કરવામાં મદદ મળે છે. તે મનને શાંત કરીને સારી નિંદર લાવવામાં સહાયક થાય છે. તે ખુબ જ સ્વસ્થ અને નરમ હોય છે.

સ્કીન : સફરજનનો મુરબ્બો સ્કીનની સમસ્યામાં ખુબ જ ફાયદાકારક છે. તેનાથી ડાઘ, ધબ્બે, ખીલ અને કરચલીઓ ઓછી કરવામાં મદદ મળે છે. તેમાં એન્ટી ઓક્સીડેંટ અને પ્રોટીન મળે છે. જે કોલેજનના ઉત્પાદનમાં ઘણું સારું માનવામાં આવે છે. તેના સેવનથી ત્વચામાં નિખાર આવે છે.

હાઈ બ્લડ પ્રેશર : હાઈ બ્લડ પ્રેશર જેવા રોગમાં સફરજનનો મુરબ્બો ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે હૃદયની માંસપેશીઓને મજબુત બનાવે છે, જેનાથી રક્તચાપના લક્ષણો ઓછા કરવામાં મદદ મળે છે. આ સિવાય સફરજનના મુરબ્બામાં પોટેશિયમ પણ ભરપુર માત્રામાં મળે છે, જે હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ : સફરજનનો મુરબ્બો ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે.જો તમને હાઈ કોલેસ્ટ્રોલ ની સમસ્યા છે, તો તમને સફરજનના મુરબ્બાથી લાભ મળી શકે છે. તેનાથી ગભરાહટ, કમજોરી, અને બેચેની અનુભવ થવા પર તેનું સેવન કરવાથી રાહત મળે છે.

સફરજનનો મુરબ્બો કેવી રીતે બને : સફરજનનો મુરબ્બો બનાવવા માટે તમે એક કિલો સફરજનને ધોઈને સાફ કરી લો. હવે તેની ઉપરની છાલ કાઢી લો, અને તેના બીજને કાઢી લો. હવે પ્રેશર કુકરમાં 2 લીટર પાણી નાખીને સફરજન નાખો. યાદ રાખો કે સફરજન પાણીમાં યોગ્ય રીતે ડૂબી જવા જોઈએ.

આ પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી સફરજન નરમ, અને કોમળ ન થઈ જાય. હવે ચાસણી બનાવવા માટે તમે એક લીટર પાણીમાં એક કિલો ખાંડ નાખો. હવે આ ચાસણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તેમાં તાર ન આવે. પછી ઉકાળેલા સફરજન ચાસણીમાં નાખો. તેને ત્યાં સુધી થવા દો જ્યાં સુધી તેમાં ચાસણી બે તારની ન થઈ જાય. હવે આ મિશ્રણને ઠંડુ થવા દો. પછી તેમાં કેસર નાખો. સફરજનના મુરબ્બાનો સ્વાદ વધારવા માટે તમે એલચી, બદામ, અને કાજુ પણ નાખી શકો છો. હવે આ મિશ્રણને એક કાચના વાસણમાં ભરી લો.

સફરજનનો મુરબ્બો ક્યારે ખાવો જોઈએ : સફરજનનો મુરબ્બો તમે સવારે ખાઈ શકો છો. સાંજે પણ ખાઈ શકાય છે, પણ સવારે ખાવાથી તમને વધુ લાભ મળે છે. આ સિવાય એક દિવસમાં એક સફરજનનો મુરબ્બો જ ખાવો જોઈએ. જો તમને સ્વીટ વધુ પસંદ નથી તો તમે તેની અડધી માત્રા પણ લઈ શકો છો. સીમિત માત્રામાં તેનું સેવન કરવું જોઈએ.

સફરજનના મુરબ્બાના નુકશાન : સફરજનના મુરબ્બાના ફાયદાઓ છે પણ સાથે તેના નુકશાન પણ છે. સફરજનના મુરબ્બાના બીજ ન ખાવા જોઈએ કારણ કે તે નુકશાનકારક છે. આ સિવાય ડાયાબિટીસના દર્દીએ તેનું સેવન ડોકટરની સલાહ અનુસાર કરવું. જો તમને તેનાથી એલર્જી કે રેશેજ થાય છે તો તેનું સેવન બંધ કરી દો. ગર્ભાવસ્થા અને સ્તનપાન સમયે ડોક્ટરની સલાહ અનુસાર તેનું સેવન કરવું. તેમાં રહેલ ખાંડનું પ્રમાણ તમને નુકશાન કરી શકે છે. આમ તમારે સફરજનનો મુરબ્બો ખાતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. કોઈ પણ વસ્તુનું વધુ સેવન નુકશાન કરી શકે છે. પરંતુ સફરજનનો મુરબ્બો સ્વાદમાં ખુબ જ ટેસ્ટી અને હેલ્દી છે. તેનાથી તમને અનેક પોષકતત્વો પણ મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: APPLEapple for healthapple for indigestionapple murabbamurabbamurabba benefits
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
શું તમે ગાજરની છાલ બેકાર સમજીને ફેંકી દો છો ? તો જાણો તેમાંથી બનતી આ સ્વાદિષ્ટ વાનગીઓ વિશે… શરીર માટે પણ છે અનેકગણી ફાયદાકારક…

શું તમે ગાજરની છાલ બેકાર સમજીને ફેંકી દો છો ? તો જાણો તેમાંથી બનતી આ સ્વાદિષ્ટ વાનગીઓ વિશે... શરીર માટે પણ છે અનેકગણી ફાયદાકારક...

કાળા મરીનું સેવન કરતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી, મોટાભાગના લોકો નથી જાણતા આ હકીકત અને નિયમો….

કાળા મરીનું સેવન કરતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી, મોટાભાગના લોકો નથી જાણતા આ હકીકત અને નિયમો....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

નાભી પર આ વસ્તુ લગાવવાથી થશે ચમત્કાર… જાણો કેવી રીતે લગાવવું…  અને શું ફાયદા થાય

નાભી પર આ વસ્તુ લગાવવાથી થશે ચમત્કાર… જાણો કેવી રીતે લગાવવું… અને શું ફાયદા થાય

July 19, 2024
શું તમને રક્ષાબંધનના આ ઇતિહાસની ખબર છે…? આપણા તહેવારના મહત્વની ખબર હોવી જ જોઈએ.

શું તમને રક્ષાબંધનના આ ઇતિહાસની ખબર છે…? આપણા તહેવારના મહત્વની ખબર હોવી જ જોઈએ.

August 25, 2018
રવિના ટંડને વાળની સમસ્યા માટે જણાવ્યો ઘરેલું ઉપાય. વાળની દરેક પરેશાનીથી મળશે છુટકારો.

રવિના ટંડને વાળની સમસ્યા માટે જણાવ્યો ઘરેલું ઉપાય. વાળની દરેક પરેશાનીથી મળશે છુટકારો.

December 3, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.