Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

રસોડામાં રહેલી આ ઔષધી માથા, ગઠીયા અને આંખના દુખાવા કરી દેશે ગાયબ. આવી રીતે કરો ઉપયોગ મટી જશે ચામડીના તમામ રોગો….

Social Gujarati by Social Gujarati
November 24, 2021
Reading Time: 1 min read
0
રસોડામાં રહેલી આ ઔષધી માથા, ગઠીયા અને આંખના દુખાવા કરી દેશે ગાયબ. આવી રીતે કરો ઉપયોગ મટી જશે ચામડીના તમામ રોગો….

મિત્રો તમે જાણતા હશો કે કોથમીર અને તેના બીજ અનેક રોગોમાં ખુબ જ અસરકારક દવા રૂપે કામ કરે છે. ધાણાના બીજથી બનેલો લેપ શરીરની ઘણા પ્રકારની સમસ્યાઓના નિવારમાં ઉપયોગી થઈ પડે છે. આવામાં જાણીએ કેવી રીતે કરવો જોઈએ તેનો ઉપયોગ.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

શાકભાજીનો રંગ વધારવો હોય કે સ્વાદ બંને માટે લીલા ધાણા ખૂબ જ ઉપયોગી છે. તેમજ લીલા ધાણાના બીજ પણ ઘણા પોષકતત્વોથી ભરપૂર હોય છે. આમ તો ધાણાના બીજનો ઉપયોગ શાકભાજીમાં કરવામાં આવે છે. આ સિવાય ધાણાના બીજ પાચનની સમસ્યા, સંધિવાની સમસ્યા, એનીમિયા, ત્વચાની સમસ્યા વગેરે જેવી સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે.

તમને જણાવી દઈએ કે રસોઈમાં વપરાતા ધાણાના બીજમાં, ફાઈબર, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝીંક, વિટામિન સી વગેરે જેવા પોષકતત્વો જોવા મળે છે. આવામાં તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા જ ફાયદા થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ધાણાના બીજમાંથી બનેલો લેપ શરીરની ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકે છે. આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે ધાણાના લેપથી શરીરને ક્યાં-ક્યાં લાભ થાય છે. આ માટે અમે તમને તેના કેટલાક ફાયદાઓ વિશે પણ જણાવીશું. 

1) ત્વચાની સમસ્યા દૂર થાય છે : ત્વચાની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં ધાણાના બીજનો બનેલો લેપ ખૂબ ઉપયોગી છે. તમને જણાવી દઈએ કે ધાણાના બીજની અંદર વિટામિન સી ની સાથે એન્ટીઓક્સિડેન્ટ, એંન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો રહેલા હોય છે જે ન માત્ર ત્વચાને સ્વસ્થ રાખે છે પરંતુ સાથે જ તમારી વધતી ઉંમરને પણ રોકવામાં મદદ કરે છે. આ માટે તમારે ધાણાના બીજને પાણી સાથે મિક્સ કરી લેપ બનાવી લેવો અને તેને ચહેરા પર લગાવવો. આ સિવાય તમે ધાણાના પાણીને પણ ચહેરા પર લગાવી ત્વચાની સમસ્યા દૂર કરી શકો છો. આમ તે તમારી ત્વચાને લગતી સમસ્યાઓ દુર કરી શકે છે.

2) માથાના દુખાવામાં રાહત : માથાના દુખાવાને દૂર કરવામાં પણ ધાણાના બીજનો બનેલો લેપ કામ આવી શકે છે. આવામાં તમારે ધાણાના બીજને વાટીને પાણી સાથે ભેળવી મિશ્રણ તૈયાર કરી લેવું અને બનાવેલું મિશ્રણ માથા પર લગાડવું. આમ કરવાથી માથાનો દુખાવાની સાથે માથાના દુખાવાથી લગતા શરીરના ભારેપણાથી પણ રાહત મળશે.

3) માથામાં પડતી ટાલની સમસ્યાથી રાહત : આજના સમયમાં ચિંતા, ધૂળ, માટી, વાયુ પ્રદૂષણ જેવી સમસ્યાઓને કારણે વાળ ખરવાની શરૂઆત થઇ જાય છે જે માથામાં પડતી ટાલનું પણ કારણ બને છે. આવામાં આ સમસ્યાને દૂર કરવા માટે ધાણાના બીજનો લેપ ઘણો કામ આવી શકે છે. તમે ધાણાના બીજનું ચૂર્ણ બનાવી લો અને તેમાં સરકોને મેળવી લો. હવે તમે બનાવેલા આ મિશ્રણને પ્રભાવિત જગ્યાએ લગાવો. આમ કરવાથી ટાલની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. જોકે આ મિશ્રણનો ઉપયોગ કરતા પહેલા તમારે ડોક્ટરની સલાહ જરૂર લેવી. કારણ કે હોય શકે છે કે તમારી ટાલ પડવાની સમસ્યા બીજી કોઈ બીમારીને લઈને પણ હોઇ. આવામાં એકવાર એક્સપર્ટનો સંપર્ક જરૂરથી કરવો જોઈએ.

4) આંખોનો દુખાવો દૂર થાય છે : આંખોનો દુખાવો ઘણા જ કારણોથી થઈ શકે છે. જેમકે ધૂળ માટીને કારણે, પ્રદુષિત વાતવરણને કારણે કે પછી લાંબા સમય સુધી સ્ક્રીન પર કામ કરવાને લીધે. આવામાં આ દુખાવાને ઓછો કરવા માટે ધાણાના બીજ તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તમે ધાણાના બીજને જવ સાથે વાટી લો અને તેમાં પાણી ભેળવી જાડુ પેસ્ટ તૈયાર કરી લો. હવે બનાવેલા લેપને એક કપડાં પર સરખી રીતે લગાવી દો અને તે કપડાને આંખો પર બાંધી લેવું. આમ કરવાથી આંખોના દુખાવાથી રાહત મળે છે.

5) સંધિવાના દુખાવાથી મળે રાહત : સંધિવાના દુખાવાને દૂર કરવા માટે ધાણાના બીજ તમારે માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ પડશે. આ માટે તમે નારિયેળના તેલમાં ધાણાના બીજનું ચૂર્ણ મિક્સ કરી લો અને બનેલા મિશ્રણને અસરકારક જગ્યાએ લગાવો. આમ કરવાથી સંધિવાના દુખાવાની સાથે સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. તો જે લોકો સંધિવાના રોગથી પરેશાન હોય તેઓ આ ધાણાના બીજનો ઉપયોગ કરી શકે છે. 

ઉપર જણાવેલા મુદ્દાઑ પરથી જાણવા મળે છે કે ધાણાના બીજથી બનેલો લેપ સ્વાસ્થ્ય માટે ઘણો જ ઉપયોગી બની રહે છે. પરંતુ જો તમને ઉપર જણાવેલી સમસ્યાઓ કોઈ બીજા અન્ય કારણોસર થયેલી હોય તો ધાણાના બીજનો લેપ લગાડતા પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ. આ સિવાય જો તમને ધાણાના બીજથી એલર્જીનો અનુભવ થાય તો તેનો ઉપયોગ પોતાની સ્કીન પર કરવો જોઈએ નહીં.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: coriander seedshealth benefits coriander seedsuse coriander seeds in baldnessuse coriander seeds in eye problemsuse of coriander seeds headacheuse of coriander seeds in joint pain
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
10 વર્ષ કરતા મોટા બાળકોનું આ જગ્યાએ ખોલાવી નાખો ખાતું, ભણતર માટે દર મહિને મળશે રોકડા 2500 રૂપિયા… જાણો આ વિશેની સંપૂર્ણ માહિતી…

10 વર્ષ કરતા મોટા બાળકોનું આ જગ્યાએ ખોલાવી નાખો ખાતું, ભણતર માટે દર મહિને મળશે રોકડા 2500 રૂપિયા... જાણો આ વિશેની સંપૂર્ણ માહિતી...

ગેસ, એસીડીટી, બળતરા અને પેટનું ઇન્ફેકશન મટાડવાનો જોરદાર દેશી ઈલાજ, બાળકોથી લઈ વૃદ્ધોનો પણ પેટનો દુખાવો કરશે દુર…

ગેસ, એસીડીટી, બળતરા અને પેટનું ઇન્ફેકશન મટાડવાનો જોરદાર દેશી ઈલાજ, બાળકોથી લઈ વૃદ્ધોનો પણ પેટનો દુખાવો કરશે દુર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

અઠવાડિયામાં એક વાર ખાવ આ વસ્તુ, ડાયાબિટીસ, પથરી અને કબજિયાત મટાડી જિંદગીભર રાખશે દુર… જાણીને ચોંકી જશો આના ફાયદા…

અઠવાડિયામાં એક વાર ખાવ આ વસ્તુ, ડાયાબિટીસ, પથરી અને કબજિયાત મટાડી જિંદગીભર રાખશે દુર… જાણીને ચોંકી જશો આના ફાયદા…

September 3, 2022
શિયાળામાં ખાઈ લો આ તાકાતવર વસ્તુ… જીવો ત્યાં સુધી નહીં થાય લોહીની કમી અને કબજિયાત, બાળકોથી લઈ વડીલો માટે પણ ખુબજ ઉપયોગી

શિયાળામાં ખાઈ લો આ તાકાતવર વસ્તુ… જીવો ત્યાં સુધી નહીં થાય લોહીની કમી અને કબજિયાત, બાળકોથી લઈ વડીલો માટે પણ ખુબજ ઉપયોગી

December 18, 2023
ઘરમાં રહેલી આ વસ્તુના ટુકડાને ગરમ પાણીમાં નાખીને પિય લ્યો, વધી જશે તમારી ઇમ્યુનિટી અને પાચનશક્તિ. દુર કરી દેશે સોજા, કબજિયાત અને એસીડીટી…

ઘરમાં રહેલી આ વસ્તુના ટુકડાને ગરમ પાણીમાં નાખીને પિય લ્યો, વધી જશે તમારી ઇમ્યુનિટી અને પાચનશક્તિ. દુર કરી દેશે સોજા, કબજિયાત અને એસીડીટી…

October 27, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.