Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

રસોડામાં રહેલી આ બે વસ્તુને પાણીમાં મિક્સ કરી પિય લ્યો, હૃદય, પાચન, ડાયાબિટીસ જેવી સમસ્યાનો આવી જશે અંત… બ્લડ પ્રેશર પણ થઈ જશે કંટ્રોલ…

Social Gujarati by Social Gujarati
September 26, 2023
Reading Time: 1 min read
0
રસોડામાં રહેલી આ બે વસ્તુને પાણીમાં મિક્સ કરી પિય લ્યો, હૃદય, પાચન, ડાયાબિટીસ જેવી સમસ્યાનો આવી જશે અંત… બ્લડ પ્રેશર પણ થઈ જશે કંટ્રોલ…

જોવા જઈએ તો આમળાનું ચૂર્ણ અને હળદર પાવડર આ બન્ને વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. બંનેમાં ઘણા બધા ગુણકારી તત્વો જોવા મળે છે, આમળાના ચુર્ણમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે, અને તેની સાથે જ આમળાંમાં વિટામિન-સી ઉચ્ચ માત્રામાં હોય છે. જેનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તે સિવાય તેમાં ફ્લેવોનોઈડ્સ પણ જોવા મળે છે જેનાથી આપણી યાદશક્તિ ખૂબ જ સ્ટ્રોંગ બને છે. 

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

આમળાનું ચૂર્ણ અને હળદર ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ સારું હોય છે, ત્યાં જ હળદરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે અને આ બંનેનું મિશ્રણ આપણને ઘણા બધા લાભ આપે છે. તેનું સેવન કરવાથી લીવરમાં ઇન્ફેક્શન અને ડાયાબિટીસ જેવી તકલીફો પણ દૂર થઇ શકે છે. આમળા અને હળદરના મિશ્રણનું મિશ્રણ કરવાથી આપણા શરીરને ઘણા બધા ફાયદા મળે છે.

આમળાનું ચૂર્ણ અને હળદરના ફાયદા : 1) ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક : ડાયાબિટીસના દર્દીઓ માટે આમળાનું ચૂર્ણ અને હળદર ખૂબ જ ફાયદાકારક હોય છે. તે બંનેમાં ફાઇબર અને એન્ટિ ઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે લોહીમાં સુગરની માત્રાને ઓછું કરવામાં મદદ કરે છે. તેની સાથે જ ઈન્સ્યુલિનની માત્રાને સંતુલિત રાખે છે. આ બંનેનું મિશ્રણ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે, ખાસ કરીને આમળા અને હળદરના આ મિશ્રણથી ટાઇપ 2 ડાયાબિટીસને ઓછું કરી શકાય છે.

2) લીવર સ્વસ્થ રાખે : લીવર ઇન્ફેક્શન અને તેના દુખાવા માટે આમળાનું ચૂર્ણ અને હળદરનું સેવન ખુબ જ ફાયદાકારક છે, લીવરમાં ઇન્ફેક્શન દર્દનિવારક દવાઓ, એન્ટીબાયોટિક અને દારૂના સેવનથી થાય છે. ત્યારે આમળા અને હળદર આ બધા ઝેરી પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવા માટે મદદ કરે છે. તેની માટે હળદર અને આમળાનું ચૂર્ણ પાણીમાં લેવાથી ખૂબ જ રાહત મળે છે.

3) પાચનતંત્ર મજબૂત બનાવે : પેટને લગતી સમસ્યાઓને દૂર કરવા માટે આમળાનું ચૂર્ણ અને હળદરનું સેવન ખુબ જ ફાયદાકારક છે. આમળામાં ઉપસ્થિત ફાઇબર પાચન માટે ખુબ જ સહાયક સામગ્રી છે, તે સિવાય હળદરના મિશ્રણથી કબજિયાત અને ઉલ્ટીમાં રાહત મળે છે.

4) આંખોની રોશની વધારે : આમળામાં વિટામીન એ ની માત્રા જોવા મળે છે જે આંખોની રોશની માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. તે સિવાય હળદર અને આમળામાં વિટામિન સીની માત્રા હોય છે અને તે આંખોની રોશની વધારવાની સાથે સાથે આંખોની ડ્રાયનેસ અને ડાર્ક સર્કલ જેવી તકલીફને પણ દૂર કરે છે.

5) હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે : હૃદયના સ્વાસ્થ્ય માટે આમળાનું ચૂર્ણ અને હળદર એક સારો ઉપાય છે. હળદર અને આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, તેની સાથે જ ઘરમાં ઉપસ્થિત વિટામિન બી16 અને મેગ્નેશિયમ બન્ને જ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. બંનેનું મિશ્રણ કોલેસ્ટ્રોલને ઓછું કરી શકે છે તથા હાઈ બ્લડપ્રેશરમાં પણ મદદ કરે છે.

આમળાનું ચૂર્ણ અને હળદરનો ઉપયોગ : 1) આમળાનું ચૂર્ણ અને હળદરના મિશ્રણને પાણીમાં મેળવીને પીવાથી પાચનતંત્રમાં લાભ મળે છે, ખરેખર તો પાણી ઉમેરીને આમળાનું ચૂર્ણ અને હળદર લેવાથી તે ખૂબ જ જલ્દી અસર કરે છે.
2) આમળાનું ચૂર્ણ અને હળદર પાવડરમાં મિસરી ઉમેરીને સેવન કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે, અને લીવર ઇન્ફેક્શનમાં આરામ મળશે.
3) આમળાનું ચૂર્ણ અને હળદરને આદુની સાથે ઉમેરીને તેનું સેવન કરવાથી શરદી, ઉધરસ અને ઇન્ફેક્શન ઓછું કરવામાં ફાયદો થાય છે.

4) તે સિવાય તમે આમળા પાઉડરનો લેપ તમારા વાળમાં પણ લગાવી શકો છો.
5) તેની સાથે જ તમે આમળાનું ચૂર્ણ અને હળદરને મધમાં ઉમેરીને ડાયાબિટીસના દર્દીઓને ખવડાવી શકો છો.
6) તમે આમળાને રાત્રે પાણીમાં પલાળીને રાખો, ત્યારબાદ સવારે આમળાના પાણીમાં હળદર ઉમેરીને પી શકો છો. તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.
7) તે સિવાય તમે 100 ગ્રામ આમળાના ચુર્ણમાં 20 ગ્રામ હળદર પાઉડર ઉમેરીને તેની કેપ્સ્યુલ બનાવો, ત્યારબાદ સવાર-સાંજ એક-એક ગોળીનું સેવન કરો.

સાવધાની : આમળાનું ચૂર્ણ અને હળદરનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ. તેનું વધુ પડતું સેવન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે. કારણ કે હળદરની તાસીર ગરમ હોય છે અને તેનું વધુ પડતું સેવન કરવાથી કબજીયાત, ઝાડા અને ઊલટી થઈ શકે છે. તેની સાથે જ જો ડાયાબિટીસની સમસ્યા હોય તો આમળાના મુરબ્બાનું સેવન બિલકુલ કરવું જોઈએ નહીં.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: amla and turmeric for diabetesamla and turmeric for heart healthamla and turmeric for liver healthbenefits of amla and turmeric mixtureCaution against amla and turmerichow to use amla and turmeric mixture
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
શિયાળામાં ઔષધિય ગુણોથી ભરપુર આ ગોળીનું સેવન, તાવ-શરદી, હાડકા, પેટ અને એનીમિયાની બીમારીને કરી ગાયબ… ક્યારેય નહિ થાય આવી બીમારીઓ..

શિયાળામાં ઔષધિય ગુણોથી ભરપુર આ ગોળીનું સેવન, તાવ-શરદી, હાડકા, પેટ અને એનીમિયાની બીમારીને કરી ગાયબ... ક્યારેય નહિ થાય આવી બીમારીઓ..

દાંત, માથાના દુખાવા સહિત શરીરની કમજોરી પણ કરી દેશે દુર, જાણો સામાન્ય લાગતા આ વૃક્ષના અમુલ્ય ઔષધિય ગુણો, ફાયદા અને ઉપયોગની રીત..

દાંત, માથાના દુખાવા સહિત શરીરની કમજોરી પણ કરી દેશે દુર, જાણો સામાન્ય લાગતા આ વૃક્ષના અમુલ્ય ઔષધિય ગુણો, ફાયદા અને ઉપયોગની રીત..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ વસ્તુ નો દીવો ઘરે પ્રગટાવો થશે અદભુદ ફાયદા … અને ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ ..

આ વસ્તુ નો દીવો ઘરે પ્રગટાવો થશે અદભુદ ફાયદા … અને ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ ..

September 29, 2018

પોસ્ટ ઓફીસની આ સ્કીમ ઝડપથી જાણો…. જે આપશે  દર મહીને ૨૭૦૦ રૂ… મધ્યમ વર્ગ જલ્દીથી જાણો.

November 4, 2018
સાસરે મહારાણીની જેમ રાજપાટ ભોગવે છે આ રાશિની છોકરીઓ … જાણો તમારી રાશી આમાં છે કે કેમ.

સાસરે મહારાણીની જેમ રાજપાટ ભોગવે છે આ રાશિની છોકરીઓ … જાણો તમારી રાશી આમાં છે કે કેમ.

June 24, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.