Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

લોહીમાં ચોંટી ગયેલું કોલેસ્ટ્રોલ માત્ર 30 જ દિવસમાં થશે ખતમ, વગર દવાએ એકેએક નસો થઈ જશે સાફ અને સ્વસ્થ… બસ કરો આ જડીબુટ્ટીનું સેવન..

Social Gujarati by Social Gujarati
March 18, 2024
Reading Time: 2 mins read
0
લોહીમાં ચોંટી ગયેલું કોલેસ્ટ્રોલ માત્ર 30 જ દિવસમાં થશે ખતમ, વગર દવાએ એકેએક નસો થઈ જશે સાફ અને સ્વસ્થ… બસ કરો આ જડીબુટ્ટીનું સેવન..

મિત્રો જયારે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ ને લગતી પરેશાની શરુ થાય છે ત્યારે હૃદયની બીમારી વધે છે. હાર્ટ એટેક, સ્ટ્રોક વગેરે તકલીફ વધતી જાય છે. આથી સમય રહેતા શરીરમાં વધતા ખરાબ કોલેસ્ટ્રોલ નો ઈલાજ કરાવવો ખુબ જ જરૂરી છે. જો કે તમે કેટલાક આયુર્વેદિક ઉપચાર અપનાવીને પણ કોલેસ્ટ્રોલ ની તકલીફ દુર કરી શકો છો. કોલેસ્ટ્રોલ ના કેટલાક હર્બલ ઉપચાર વિશે આપણે આ લેખમાં વાત કરીશું. 

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

હાઈ કોલેસ્ટ્રોલ આજના સમયની એક ખુબ જ મોટી સમસ્યા છે. કોલેસ્ટ્રોલ મીણ જેવો દેખાતો એક ખુબ જ ખરાબ પદાર્થ હોય છે. જે રક્ત વાહીકાઓમાં જમા થઇ જાય છે. અને તેને બ્લોક કરી દે છે. તેનાથી રક્ત વાહિકા કડક થઇ જાય છે. અને બ્લડ ફ્લો ધીમો થઇ જાય છે. આમ થવાથી શરીરના અંગોને લોહી નથી મળતું,જેનાથી હાર્ટ એટેક, સ્ટ્રોક, હાર્ટ ડીસીઝ વધે છે અને જે જીવલેણ સાબિત થાય છે.કોલેસ્ટ્રોલ ને કેવી રીતે ઓછુ કરવું?:- ઘણા લોકો કોલેસ્ટ્રોલને ઓછુ કરવા માટે રાતદિવસ સ્ટેટીન જેવી દવાઓ ખાય છે. જો કે એક્સપર્ટ માને છે કે હેલ્દી ડાયટ અને કસરત કરીને ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછુ કરી શકાય છે. જો તમે 30 દિવસમાં કોલેસ્ટ્રોલ ને ઓછુ કરવાનું સરળ અને અસરકારક ઉપાય શોધી રહ્યા છો તો એક આયુર્વેદ ડોક્ટર તમારી મદદ કરી શકે છે. ડોક્ટર તમને કોલેસ્ટ્રોલ ઓછુ કરવાના આયુર્વેદિક હર્બલ ઉપાય જણાવે છે. 

કોલેસ્ટ્રોલ માટે આયુર્વેદિક ઉપચાર:- ડોકટર અનુસાર કોલેસ્ટ્રોલ ઓછુ કરવા માટે મોટાભાગના લોકો સ્ટેટીન જેવી દવાઓ ખાઈ છે. તે અંગ્રેજી ઈલાજ છે. તેની તુલનામાં આયુર્વેદમાં કોલેસ્ટ્રોલ ઓછુ કરવા માટે ખાવાપીવાની વસ્તુઓનું ધ્યાન રાખવું, માલીશ, યોગ, શ્વાસ ટેકનીક, જીવનશૈલીમાં બદલાવ, સફાઈ, વ્યાયામ, હીટ થેરેપી, એનીમા અને હર્બલ સપ્લીમેન્ટ સામેલ છે. સૌથી મોટી વાત એ છે કે આયુર્વેદ ઉપચારની કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી. જયારે દવામાં જોખમ રહી શકે છે. કોલેસ્ટ્રોલ ઓછુ કરવાવાળી આયુર્વેદિક જડીબુટ્ટીઓ:- હરીતકી, શિલાજીત, અર્જુન છાલ, ત્રિફલા, અશ્વગંધા.

1) અર્જુન પાવડર નો ઉપયોગ કેવી રીતે કરવો:- ડોક્ટર અનુસાર 3 અઠવાડિયા સુધી દિવસમાં બે વખત 5 ગ્રામ અર્જુન પાવડર લેવાથી એચડીએલ સારા કોલેસ્ટ્રોલને વધારવા અને એચડીએલ ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછુ કરવામાં મદદ કરે છે. 

2) ત્રિફલાનો ઉપયોગ કેવી રીતે કરવો:- ત્રિફલા ચૂર્ણ આંબળા, હરીતકી ના મિશ્રણ થી બને છે. આ પાવડરને દિવસમાં એક વખત 3 ગ્રામ લેવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછુ કરવામાં મદદ મળે છે. 

3) અશ્વગંધા નો ઉપયોગ કેવી રીતે કરવો:- આ આયુર્વેદિક જડીબુટ્ટી કોલેસ્ટ્રોલ ઓછુ કરવામાં મદદ કરી શકે છે. ડોકટર અનુસાર દરરોજ ૧ ગ્રામ જેટલી અલગ અલગ ખોરાક લેવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછુ કરવામાં સહાયતા મળે છે.4) હરીતકી નો ઉપયોગ કેવી રીતે કરવો:- દરરોજ ભોજન કર્યા પછી 1.5 ગ્રામ હરીતકી પાવડર લઇ શકાય છે. આ ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછુ કરવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે એક સચોટ ઔષધી સાબિત થઇ શકે છે. 

5) શીલાજીતનો ઉપયોગ કેવી રીતે કરવો:- ડોકટરનું માનવું છે કે વધેલા કોલેસ્ટ્રોલ ને ઓછુ કરવા માટે દરરોજ 300 થી 500 મીલીગ્રામ શિલાજીત લેવું ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ ટ્રાઈગ્લીસરાઇડ્સ ને પણ ઓછુ કરવામાં મદદ કરી શકે છે. 

આમ તમે આ 5 આયુર્વેદિક જડીબુટ્ટી નો ઉપયોગ કરીને શરીરમાં વધેલા ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછુ કરી શકો છો. તેનાથી તમારા સ્વાસ્થ્યને કોઈ આડ અસર નથી થતી. તેમજ આ ઔષધી નું સેવન કરવાથી સારા કોલેસ્ટ્રોલ ને પણ વધારી શકાય છે. તેમજ ખરાબ કોલેસ્ટ્રોલ ને બહાર કાઢી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Arjuna BarkAshwagandhaayurvedic herbsAyurvedic herbs for bad cholesterolHaritakiHeart attackHigh cholesterolShilajitYoga
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
પેટ ફૂલેલું રહે, એસિડ બનતું હોય અને કબજિયાત જેવી દુઃખી કરતી 12 બીમારીઓ થશે ગાયબ… પીવો માત્ર આ એક વસ્તુ… રહેશો એકદમ નિરોગી સ્વસ્થ..

પેટ ફૂલેલું રહે, એસિડ બનતું હોય અને કબજિયાત જેવી દુઃખી કરતી 12 બીમારીઓ થશે ગાયબ... પીવો માત્ર આ એક વસ્તુ... રહેશો એકદમ નિરોગી સ્વસ્થ..

ઉનાળામાં કરો આ નાના ફળનું સેવન, ડાયાબિટીસ, કેન્સર અને પેટના રોગો કરશે ગાયબ… લૂ થી બચાવી ઇમ્યુનિટી અને મગજ રાખશે પાવરફુલ…

ઉનાળામાં કરો આ નાના ફળનું સેવન, ડાયાબિટીસ, કેન્સર અને પેટના રોગો કરશે ગાયબ... લૂ થી બચાવી ઇમ્યુનિટી અને મગજ રાખશે પાવરફુલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

એક એવી ગુફા કે જ્યાં પાણી ટપકવાના કારણે શિવલિંગનું નિર્માણ થાય છે… ગુજરાતમાં ક્યાં આવેલી છે આ ગુફા?

એક એવી ગુફા કે જ્યાં પાણી ટપકવાના કારણે શિવલિંગનું નિર્માણ થાય છે… ગુજરાતમાં ક્યાં આવેલી છે આ ગુફા?

December 28, 2018
વિશ્વની સૌથી સુંદર 5 મહિલા ક્રિકેટર…જેમાંથી એક ક્રિકેટરે કર્યો હતો કોહલીને પ્રપોઝ… હિરોઈન કરતા પણ સુંદર છે તેના ફોટોઝ

વિશ્વની સૌથી સુંદર 5 મહિલા ક્રિકેટર…જેમાંથી એક ક્રિકેટરે કર્યો હતો કોહલીને પ્રપોઝ… હિરોઈન કરતા પણ સુંદર છે તેના ફોટોઝ

December 18, 2018

આ રીતે ઉકાળો બનાવશો તો આપશે 110% પરિણામ.. જાણો ઉકાળો બનાવવાની સાચી અસરકારક રીત અને ફાયદા..

October 27, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.