Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ઇતિહાસ

ભગવાન શ્રી કૃષ્ણનએ યુધિષ્ઠિરને કહ્યા હતા આ 5 રહસ્યો.. જે કળિયુગમાં પણ ઘરમાં નહીં આવવાદે દરિદ્રતા.. સદાય રહેશે લક્ષ્મીજીનો વાસ

Social Gujarati by Social Gujarati
December 24, 2022
Reading Time: 1 min read
0
ભગવાન શ્રી કૃષ્ણનએ યુધિષ્ઠિરને કહ્યા હતા આ 5 રહસ્યો.. જે  કળિયુગમાં પણ ઘરમાં નહીં આવવાદે  દરિદ્રતા.. સદાય રહેશે લક્ષ્મીજીનો વાસ

વેદવ્યાસજી દ્વારા રચિત મહાભારત એક એવો ગ્રંથ છે જેની અંદર હજારો કથાઓ અને પ્રાચીન ગુણના રહસ્યો છુપાયેલા છે. તેમાંથી ઘણી વાતો, રહસ્યો અને એવા સંકેત છે જેનાથી આજે મનુષ્ય ધારે તો તેને અપનાવીને પોતાનું જીવન સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે.  બસ જરૂર છે માત્ર એ વાતોને શોધીને અપનાવવાની. પરંતુ આજે એ વાતો અમે તમને જણાવશું માટે આ લેખને અંત સુધી વાંચો.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

આજે અમે મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રાજા યુધિષ્ઠિરને દરિદ્રતા દુર કરવા માટે પાંચ વાતો કહી હતી એ જણાવશું. જો જીવનમાં એક વાર ઉતારી લેવામાં આવે તો ક્યારેય પણ ધનની કમી નહી રહે અને સદા માટે પૈસા ઘરમાં આવતા જ રહેશે.

એક વાર યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે, “ઘર સુખ, સમૃદ્ધિ અને ધનધાન્યથી ભરપુર રહે તેના માટે મનુષ્યએ જીવનમાં શું કરવું જોઈએ ?” યુધિષ્ઠિરનો જવાબ આપતા ભગવાન શ્રી કૃષ્ણએ પાંચ એવા રહસ્યો જણાવ્યા જેને અપનાવવાથી કળીયુગમાં પણ મનુષ્ય પોતાની દરિદ્રતાને દુર કરી શકે છે.

ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું કે જે ઘરમાં રોજ ગાયના ઘીનો દીવો પ્રગટાવવામાં આવે અને ગાયના ઘીથી ભોગ બનાવવામાં આવે અને તેનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવે તો એ ઘરમાં બધા દેવી દેવતાઓની કૃપા દ્રષ્ટિ રહે છે. માટે તેવા ઘરમાં કયારેય પણ દરિદ્રતા નથી રહેતી અને લક્ષ્મીનો સર્વદા વાસ રહે છે. એટલા માટે ઘરમાં રોજ સવારે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. સુખ અને સામર્થ્ય બંનેમાં વૃદ્ધિ થાય છે.

બીજું છે ઘરમાં આવેલા મહેમાનને તરત જ જળ આપવામાં આવે તો અશુભ ગ્રહ ટળી જાય છે. એટલા માટે જ્યારે પણ કોઈ મહેમાન આપણા ઘરમાં આવે તો તેને સૌથી પહેલા પીવા માટે જળ આપવું જોઈએ.

વેદ અને પુરાણોમાં મધને શુદ્ધ અને અતિ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે. એટલા માટે ઘરમાં હંમેશા મધ રાખવું જોઈએ. ઘરના દરેક સદસ્યએ મધનું નિયમિત સેવન કરવું જોઈએ. ઘરમાં મધ રાખવાથી નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થઇ જાય છે. ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રાખવા માટે મધને ઘરમાં રાખવું ખુબ જ જરૂરી માનવામાં આવે છે.

જે રીતે હજારો સાપ વચ્ચે પણ ચંદન રહે છે છતાં ચંદન ક્યારેય ઝેરી નથી હોતું. જો ચંદનને ઘરમાં રાખવામાં આવે તો જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય એ દુર થાય છે અને સકારાત્મક ઉર્જા પ્રવેશે છે. એટલા માટે ચંદનને હંમેશા ઘરમાં રાખવું જોઈએ. તેનાથી દુષ્ટ શક્તિ સદા માટે દુર રહે છે. અને ખાસ વાત તો એ કે દરેક વ્યક્તિએ મસ્તક પર ચંદનનું તિલક લગાવવું જોઈએ. તેનાથી ખુબ જ શુભ ફળ મળે છે અને ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે.

માતા સરસ્વતી કમળના ફૂલમાં બેસે છે અને હાથમાં સદા માટે વીણા હોય છે. કમળનું ફૂલ કાદવમાં ખીલે છે પરંતુ કાદવ ક્યારેય પણ કમળ સ્પર્શ નથી કરી શકતું. એ પ્રકારે જો માતા સરસ્વતીનો ફોટો અને વીણા ઘરમાં રાખવામાં આવે તો એ ઘરને ક્યારેય પણ દરિદ્રતા સ્પર્શ નથી કરી શકતી અને ઘરના બધા જ સભ્યોને સંસ્કારી બનાવે છે.

જો આ પાંચ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો ક્યારેય પણ દરિદ્રતા નથી આવતી. તમારા ઘરમાં આમાંથી કોઈ પણ એક વસ્તુ હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો. જય શ્રી કૃષ્ણ…..

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ 

Tags: impoverishmentmahabharatShree krishnayudhishthira
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
દરેક સ્ત્રીઓ પાંચ બાબતનું રાખો ખાસ ધ્યાન… 50 ડીગ્રી તાપમાનમાં પણ નહી લાગે તડકો.. જાણો.

દરેક સ્ત્રીઓ પાંચ બાબતનું રાખો ખાસ ધ્યાન... 50 ડીગ્રી તાપમાનમાં પણ નહી લાગે તડકો.. જાણો.

છોકરાના લગ્ન જો આવી છોકરી સાથે થાય તો એ છોકરાનું ભાગ્ય ચમકી જશે…. જાણો કેવી કંઈ છે એ છોકરીઓ….

છોકરાના લગ્ન જો આવી છોકરી સાથે થાય તો એ છોકરાનું ભાગ્ય ચમકી જશે…. જાણો કેવી કંઈ છે એ છોકરીઓ….

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

અપચો, ખરાબ પેટ અને ગેસ જેવી સમસ્યાઓમાં હાજમાની ગોળી ચૂર્ણ કરતા પણ વધારે અસરકારક છે આ વસ્તુ.. ઘરપર જ બની જશે

અપચો, ખરાબ પેટ અને ગેસ જેવી સમસ્યાઓમાં હાજમાની ગોળી ચૂર્ણ કરતા પણ વધારે અસરકારક છે આ વસ્તુ.. ઘરપર જ બની જશે

December 3, 2022
માત્ર 5 રૂપિયા માં ઘરે બનાવો મચ્છરો ભગાડવાના રીફીલ… કંપનીની રીફ્લ કરતા પણ 10 ગણી વધારે અસરકારક

માત્ર 5 રૂપિયા માં ઘરે બનાવો મચ્છરો ભગાડવાના રીફીલ… કંપનીની રીફ્લ કરતા પણ 10 ગણી વધારે અસરકારક

October 25, 2022
ઘરમાં રહેલા કાચા દૂધના આ ઉપાયથી એકદમ નિખરી જશે તમારો ચહેરો, નાના મોટા તહેવારોમાં પાર્લરના ખર્ચા જરૂર બચી જશે…

ઘરમાં રહેલા કાચા દૂધના આ ઉપાયથી એકદમ નિખરી જશે તમારો ચહેરો, નાના મોટા તહેવારોમાં પાર્લરના ખર્ચા જરૂર બચી જશે…

August 6, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.