Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Health

રોજની ત્રણ ખજુરની પેશી ખાવાથી શરીરને થાય છે અદ્દભુત ફાયદા. અનેક સમસ્યાઓથી મળી જશે છુટકારો….

Social Gujarati by Social Gujarati
January 28, 2025
Reading Time: 1 min read
1
રોજની ત્રણ ખજુરની પેશી ખાવાથી શરીરને થાય છે અદ્દભુત ફાયદા. અનેક સમસ્યાઓથી મળી જશે છુટકારો….

મિત્રો હાલ શિયાળો ચાલુ હોવાથી તમે આજકાલ ગરમ વસ્તુઓનું સેવન કરતા હશો. આ ગરમ વસ્તુઓ ખાવાથી તમારું શરીર ગરમ રહે છે અને તેનાથી તમને કોઈ બીમારી સ્પર્શી નથી શકતી. આવી ગરમ વસ્તુઓમાં એક છે ખજુર. શિયાળામાં ખજૂરનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. તે શરીરને તંદુરસ્ત રાખે છે, તેમજ શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. આજે આ લેખમાં અમે તમને ખજુર ખાવાના ફાયદા વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

RELATED POSTS

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

ખજુર એ ફાઈબર માટેનો ખુબ જ સારો એવો સ્ત્રોત છે. અને એક સરખી ડાઈઝેશન સિસ્ટમ માટે ખજુર ખુબ અસરકારી છે. ખજુરમાં કુદરતી શુગર રહેલું છે. તેમજ તેનો સ્વાદ પણ ભાવે એવો હોય છે. આમ ખજુર એ શુગર માટેનો ખુબ સારો વિકલ્પ છે. તમને ફૂડ કાર્વિન્ગસને અટકાવે છે.

ખજુરમાં ઘણા પોષક તત્વો રહેલા છે. તેમાં મલ્ટી વિટામીન રહેલા છે. જો તમે માત્ર દરરોજના ત્રણ ખજુર ખાશો તો તેનાથી તમને ઘણો ફાયદો થશે. ખજુર ખાવાથી ઘણા પ્રકારના રોગોમાંથી બચી શકાય છે. જેમ કે કબજિયાત, હૃદયની બીમારી, એનીમિયા, જાતીય તકલીફો, પેટના કેન્સર, વગેરેમાં રાહત આપે છે.

ખજૂરમાં આર્યન ભરપુર હોય છે : જે લોકો એનેમિયાથી પીડાય છે તેઓ માટે ખજુરનું સેવન ખુબ સારું માનવામાં આવે છે. 100 ગ્રામ ખજુર ખાવાથી ૦.90 ગ્રામ આર્યન મળે છે. આયર્ન એ રક્ત કોશિકાઓમાં હિમોગ્લોબીનનો એક ભાગ છે અને તેના અભાવથી એનેમિયા થાય છે. પરંતુ ખજુર તેના માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે.

આંખને સ્વસ્થ રાખે છે : ખજુરની અંદર ઝેક્સેન્થીન અને લ્યુંટીન રહેલું છે. જે તમને આંખમાં વિટામિન હોવાનો શ્રેય આપે છે. જ્યારે આ બંને રેટીનાલ આરોગ્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે  મેકુલાને થતા નુકસાનને અટકાવે છે.

ડાયેરિયામાં રાહત આપે છે : ખજુરની અંદર કેલ્શિયમ હોવાથી તે ઝાડાને રોકવામાં મદદ કરે છે. તે ગટ ફ્લોરાના પુનર્જીવનને ઝડપી બનાવવામાં મદદ કરે છે. જો ખજૂરનું દરરોજ સેવન કરવામાં આવે તો આંતરડાની અંદર સારા બેક્ટેરિયા મળે છે. આ ખજુરનો સારો ફાયદો છે.

કોન્સ્ટીપેશન અટકાવે છે : જો તમે કબજિયાતની બીમારીથી પીડાવ છો, તો દરરોજ થોડાક ખજુર સુતા પહેલા પાણીમાં પલાળી દો તેમાંથી ખજુરનો રસ છુટો પડશે. આ પાણી પીવાથી આંતરડાની કામગીરી સારી થાય છે, અને કબજિયાત દુર થાય છે.

બાળકના જન્મ સમયે મદદ કરે છે : જ્યારે મહિલાને ડિલીવરી આવવાની હોય તેના એક મહિના અગાઉ ખજુર ખાવાથી પીડા ઓછી થાય છે. તેમજ ડિલીવરી દરમિયાન રક્તસ્ત્રાવ પણ ઓછો થાય છે. તેમજ ખજુર એ બાળકને દૂધ પીવડાવવામાં પણ મદદ કરે છે.

વજન ઓછું કરે છે : ખજુર એ વજન ઘટાડવામાં મદદ કરે છે આમ ખાલી પેટ જો ખજુર ખાવામાં આવે તો લોહીની શર્કરાના સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે. આમ તમને જણાવી દઈએ તો જો તમે દરરોજના ત્રણ ખજુર ખાવો તો ઘણો ફાયદો થશે.

હૃદય માટે સારું છે : જે લોકો હૃદય રોગની પીડાથી પીડાતા હોય તેમણે ખજુર ખાવા જ જોઈએ. રાત્રે એક ગ્લાસ પાણીમાં થોડા ખજુર પલાળો. બીજા દિવસે ખજુર અને પાણીને મિક્સ કરો. તમે આખા દિવસમાં ગમે ત્યારે આ મિશ્રણ પી શકો છો. તે હૃદય રોગના હુમલાથી બચાવે છે.

હાઈપર ટેન્શન અને બ્લડપ્રેશરને ઘટાડે છે : ખજુરની અંદર ખુબ ઓછા પ્રમાણમાં સોડિયમ હોય છે. પણ કેલ્શિયમ ખુબ હોય છે. જ્યારે 5 થી 6 ખજૂરમાં 80 મીલીગ્રામ મેગ્નેશિયમ હોય છે. જે રક્ત વાહિનીને યોગ્ય રીતે પ્રસારિત કરે છે.

સ્ટ્રોક સામે રક્ષણ આપે છે : ખજુર એ ચેતાતંત્રને સ્થિર કરવામાં માટે જાણીતું છે. તેમાં પોટેશિયમ ખુબ વધુ હોય છે. જે લોકો સ્ટ્રોકનો અનુભવ કરે છે તેમને માટે 40% રાહત થાય છે.

મગજ માટે ખુબ સારું છે : ખજુરની અંદર ફોસ્ફરસ ખુબ વિપુલ પ્રમાણમાં રહેલું છે. જે મગજ માટે ખુબ સારું ગણવામાં આવે છે. આથી મગજને જરૂરી પોષણ આપવામાં ખજુરનું સેવન જરૂર કરવું જોઈએ.

એનર્જી બુસ્ટ કરે છે : ખજુરની અંદર કુદરતી રીતે ફ્રુટોઝ, સુક્રોજ, અને ગ્લુકોઝ રહેલું છે. જો દુધની સાથે ખજુર ખાવામાં આવે તો એનર્જી વધે છે. આમ ખજુર ખાવાથી શરીરને પુરતા પ્રમાણમાં ઉર્જા મળી રહે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Tags: AryanBenefitDATESDiarrheaDigestion systemEnergy Boosteye healthyHypertensionImmunitylose weightLowers blood pressureProtection strokeStop constipation
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
Health

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

February 24, 2025
આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…
Health

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

February 24, 2025
બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…
Health

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

February 24, 2025
આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…
Health

આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…

February 17, 2025
સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…
Health

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

February 25, 2025
સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
Health

સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…

February 24, 2025
Next Post
પીએમ નરેન્દ્ર મોદીએ પહેરી જામનગરના શાહી પરિવારે ભેટમાં આપેલી આ ખાસ પાઘડી. જાણો શા માટે છે એટલી ખાસ.

પીએમ નરેન્દ્ર મોદીએ પહેરી જામનગરના શાહી પરિવારે ભેટમાં આપેલી આ ખાસ પાઘડી. જાણો શા માટે છે એટલી ખાસ.

તુલસીના છોડથી દુર રાખો આટલી વસ્તુ, નહિ તો જીવનમાં આવશે પડતી.

તુલસીના છોડથી દુર રાખો આટલી વસ્તુ, નહિ તો જીવનમાં આવશે પડતી.

Comments 1

  1. ashwin solanki says:
    4 years ago

    વેરી હેલ્થ ફૂલ

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

60 મિનીટમાં આ થાળીને ખાય જાવ અને જીતો નવી નક્કોર રોયલ ઈનફિલ્ડની બાઈક બુલેટ, જાણો ક્યાં મળે છે આ થાળી..

60 મિનીટમાં આ થાળીને ખાય જાવ અને જીતો નવી નક્કોર રોયલ ઈનફિલ્ડની બાઈક બુલેટ, જાણો ક્યાં મળે છે આ થાળી..

January 23, 2021
સામાન્ય લાગતું આ ડ્રાયફ્રૂટ શરીર માટે છે ખુબ જ ઉપયોગી, ફાયદા જાણી આજથી જ ખાવા લાગશો…

સામાન્ય લાગતું આ ડ્રાયફ્રૂટ શરીર માટે છે ખુબ જ ઉપયોગી, ફાયદા જાણી આજથી જ ખાવા લાગશો…

September 24, 2022
RO નું પાણી પીતા લોકો સાંભળી લેજો આ સમચાર:   સરકાર દ્વારા લેવામાં આવશે મહત્વનો નિર્ણય.

RO નું પાણી પીતા લોકો સાંભળી લેજો આ સમચાર: સરકાર દ્વારા લેવામાં આવશે મહત્વનો નિર્ણય.

July 17, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.