Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Health

દૂધ સાથે રસોડાની આ બે ઔષધીનું સેવન શરીરને રાખશે આજીવન બીમારીઓ મુક્ત, ક્યારેય નહિ થાય પેટ, પાચન અને અનિંદ્રાની સમસ્યાઓ…

Social Gujarati by Social Gujarati
February 3, 2025
Reading Time: 1 min read
0
દૂધ સાથે રસોડાની આ બે ઔષધીનું સેવન શરીરને રાખશે આજીવન બીમારીઓ મુક્ત, ક્યારેય નહિ થાય પેટ, પાચન અને અનિંદ્રાની સમસ્યાઓ…

હળદર અને અશ્વગંધાનું મિશ્રણ ઘણી બઘી રીતે લાભકારક છે. આ બંનેને ઘણા બધા રૂપે ઉપયોગમાં લેવામાં આવે છે હળદર દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ મળે છે તે સિવાય હળદરમાં પ્રોટીન ફાઇબર અને વિટામિન સી વિટામિન કે પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે.

RELATED POSTS

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

ત્યાં જ અશ્વગંધામાં પ્રોટીન કેરોટીન, આયર્ન, કેલ્શિયમ, એન્ટી-ઓક્સીડેંટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી સ્ટ્રેસ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. હળદર અને અશ્વગંધાનું મિશ્રણ સંપૂર્ણ શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે, તેનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે. અને તેની સાથે જ ઊંઘ પણ ખુબ સારી આવે છે. તથા તણાવ ભરેલી સ્થિતિમાં પણ તેનો ઉપયોગ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના ફાયદા અને ઉપયોગથી જોડાયેલ બાબત વિસ્તારમાં આયુર્વેદાચાર્ય જણાવી રહ્યા છે. તો ચાલો જાણીએ હળદર અને અશ્વગંધાના અદ્દભુત ફાયદા.

1 ) રોગપ્રતિકારક શક્તિ વધારે : હળદર અને અશ્વગંધા બંનેનું મિશ્રણના સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. બંનેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. જેનાથી તેનું સેવન કરવાથી ઘણી બધી વાયરલ બીમારીઓથી દૂર રહી શકાય છે. અશ્વગંધામાં આયર્ન જોવા મળે છે, તેના સેવનથી શરીરમાં લોહીની ઉણપ થતી નથી.

2 ) સારી ઊંઘ માટે : તેનું સેવન કરવાથી ઊંઘ સારી આવે છે અશ્વગંધાના ઉપયોગથી તારી ઊંઘ આવવાની સાથે-સાથે તણાવ પણ ઓછો થાય છે, તથા હળદરમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો જોવા મળે છે. જે શરીરના દુખાવાને ઓછું કરવામાં ખુબ જ કારગર સાબિત થાય છે. તેથી જ તેનું સેવન કરવાથી હોર્મોનલ ફંકશન પણ યોગ્ય રહે છે, અને તમને ખુબ જ સારી ઊંઘ આવે છે.

3 ) ઘાવ ભરવામાં ઉપયોગી : હળદર અને અશ્વગંધાના સેવનથી કોઈ પણ પ્રકારના ઘાને ખુબ જ જલ્દી ભરવામાં મદદ મળે છે. બંનેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી માઇક્રોબીઅલ ગુણ જોવા મળે છે જે ઘાના કિટાણું અને ઈન્ફેક્શન સામે લડીને તેને જલ્દી ઠીક કરવામાં મદદ કરે છે. તેની સાથે જ હળદરને તમે સરસવના તેલમાં ઉમેરીને ઘાના બહારની તરફ લગાવી શકો છો.

4 ) તણાવ ઓછો કરવા : અશ્વગંધામાં એન્ટી સ્ટ્રેસ ગુણ હોય છે તેમાં સિટોઇન્ડોસાઈડ્સ અનર એસાઇલસ્ટરીગ્લુકોસાઇડ્સ નામના બે કમ્પાઉન્ડ જોવા મળે છે. જે તણાવને ઓછું કરવાની સાથે સાથે સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખે છે. અશ્વગંધા અને હળદરને આ મિશ્રણનું સેવન કરવાથી તણાવ ઓછું કરવામાં ખુબ જ મદદ મળે છે.

5 ) એન્ટી એજિંગ ગુણો : હળદર અને અશ્વગંધા એન્ટીએજિંગ ગુણોથી ભરપૂર હોય છે, આ બંનેનો પ્રયોગ કરવાથી ઘણી બધી ત્વચા સંબંધિત સમસ્યાઓને ઠીક કરી શકાય છે. તેની સાથે જ હળદર અને અશ્વગંધામાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે એન્ટીઓક્સિડન્ટ ફ્રી રેડીકલ સામે લડીને ચહેરા પરની કરચલીને આવવા દેતા નથી, જેના કારણે તમારી ત્વચા લાંબા સમય સુધી ચમકતી દેખાય છે.

6 ) પાચનમાં સહાયક : અશ્વગંધા અને હળદરના ઉપયોગથી પેટ સંબંધિત સમસ્યા દૂર થઈ જાય છે. તેની સાથે જ પાચનતંત્રને મજબૂત બનાવવાનું કામ પણ કરે છે. તેનું સેવન કરવાથી કબજિયાત અને ગેસની તકલીફમાં આરામ મળે છે.

હળદર અને અશ્વગંધાના ઉપયોગો : 1 ) હળદર અને અશ્વગંધાને દૂધમાં મેળવીને પીવાથી તમને રાત્રે સારી ઊંઘ આવે છે, અને તેની સાથે સાથે જ શરીરનો થાક તથા તણાવ દૂર કરવામાં પણ મદદ મળે છે તેમાં તમે જાયફળને પણ ઉમેરી શકો છો.
2 ) અશ્વગંધા અને હળદરનું સેવન તમે મધની સાથે પણ કરી શકો છો તેનાથી તમને ખાંસી અને તાવમાં આરામ મળે છે.

3 ) હળદર અને અશ્વગંધા અને પાણીની સાથે લેવાથી તમારું પાચનતંત્ર યોગ્ય રહે છે તથા પેટની સમસ્યાઓમાં પણ આરામ મળે છે.
4 ) હળદર, અશ્વગંધા, તુલસી અને આદુનો એક સાથે ઉમેરીને તેનો ઉકાળો બનાવી અને તેનું સેવન સવારે કરવાથી શિયાળામાં ગળાની ખરાશ અને કફ જેવી તકલીફમાં આરામ મળે છે.
5 ) તે સિવાય શિયાળામાં તમે હળદર, અશ્વગંધા, તુલસી અને ગળોનું જ્યુસ પણ બનાવી શકો છો તેનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: AshwagandhaBenefits of ashwagandhaBenefits of TurmericTurmericturmeric and ashwagandhaturmeric and ashwagandha eat
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
Health

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

February 24, 2025
આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…
Health

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

February 24, 2025
બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…
Health

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

February 24, 2025
આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…
Health

આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…

February 17, 2025
સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…
Health

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

February 25, 2025
સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
Health

સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…

February 24, 2025
Next Post
પેસોટીની સમસ્યાથી પરેશાન હો તો અજમાવો આ એક ટીપ્સ, મફતમાં જ મળી જશે રાહત અને પછી ક્યારેય નહિ ખસે પેસોટી…

પેસોટીની સમસ્યાથી પરેશાન હો તો અજમાવો આ એક ટીપ્સ, મફતમાં જ મળી જશે રાહત અને પછી ક્યારેય નહિ ખસે પેસોટી...

આનું સેવન શરદી, ઉધરસ, સંધિવા, માથાના દુખાવા સહિત કેન્સર અને હૃદય રોગમાં છે 100% અસરદાર, એકવાર અજમાવો, ભયંકરમાં ભયંકર બીમારીઓ પણ રહેશે દુર…

આનું સેવન શરદી, ઉધરસ, સંધિવા, માથાના દુખાવા સહિત કેન્સર અને હૃદય રોગમાં છે 100% અસરદાર, એકવાર અજમાવો, ભયંકરમાં ભયંકર બીમારીઓ પણ રહેશે દુર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સ્ત્રીઓમાં ખરતા વાળ માટે જવાબદાર છે આ 6 મોટા કારણો, જાણો કેવી રીતે ખરતા વાળને અટકાવાવ.

સ્ત્રીઓમાં ખરતા વાળ માટે જવાબદાર છે આ 6 મોટા કારણો, જાણો કેવી રીતે ખરતા વાળને અટકાવાવ.

November 4, 2022
આ નાનકડા દાણા છે કેન્સર, ડાયાબિટીસ, સોરિયાસીસ, પાચન તંત્ર જેવા અનેક રોગોનો સચોટ રામબાણ ઉપચાર… ફાયદા જાણશો તો દવાખાને જવાની જરૂર નહિ પડે…

આ નાનકડા દાણા છે કેન્સર, ડાયાબિટીસ, સોરિયાસીસ, પાચન તંત્ર જેવા અનેક રોગોનો સચોટ રામબાણ ઉપચાર… ફાયદા જાણશો તો દવાખાને જવાની જરૂર નહિ પડે…

January 9, 2023
અમેરિકાના ઘણા શહેરોમાં ટ્રમ્પ અને બાઈડન સમર્થકો આમનેસામને ! ત્યાં પણ ભારત જેવી સ્થિતિનું થયું નિર્માણ.

અમેરિકાના ઘણા શહેરોમાં ટ્રમ્પ અને બાઈડન સમર્થકો આમનેસામને ! ત્યાં પણ ભારત જેવી સ્થિતિનું થયું નિર્માણ.

November 5, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.