Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Health

જાણો આયુર્વેદ અનુસાર દહીં ખાવાનો સમય અને રીત, નજરઅંદાજ કરવાની ભૂલથી ફાયદાને બદલે થઈ શકે નુકશાન… 99% લોકો નથી જાણતા…

Social Gujarati by Social Gujarati
February 20, 2025
Reading Time: 1 min read
0
જાણો આયુર્વેદ અનુસાર દહીં ખાવાનો સમય અને રીત, નજરઅંદાજ કરવાની ભૂલથી ફાયદાને બદલે થઈ શકે નુકશાન… 99% લોકો નથી જાણતા…

સામાન્ય રીતે ઉનાળામાં દહીં ખાવું દરેક ને ગમે છે. મોટાભાગે લોકો દરરોજ ખાવાની સાથે દહીં નું રાયતું પોતાના ઘરે બનાવે છે. આમાં પોષક તત્વોના કારણે દહીંને સુપર ફૂડ પણ કહેવાય છે. દહીં પોષકતત્ત્વોથી ભરપૂર છે. પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન  બી 12, લીનોલિક એસિડ અને અન્ય મુખ્ય રીતે ફેટી એસિડનો એક સારો સ્ત્રોત છે. આમ તો દહીં દરેક ઋતુમાં મળે છે પરંતુ ગરમીમાં માત્ર રાયતું જ નહીં પરંતુ સવાર અને સાંજે લસ્સી નો પ્રોગ્રામ પણ બની જાય છે. આનો ઉપયોગ સુંદર ત્વચા અને ડેન્ડ્રફ ફ્રી વાળ માટે પણ ઘરેલુ ઉપચાર રૂપે ઉપયોગ કરી શકાય છે.

RELATED POSTS

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

દહીં ના ફાયદા તો અનેક લોકો જાણે છે પરંતુ મોટાભાગના લોકોને તેની આડઅસર વિશે ખબર નથી હોતી. જ્યારે તમે દહીં ને ખોટા સમયે, ખોટી રીતે અને યોગ્ય પ્રમાણમાં નથી ખાતા તો તેના અનેક પ્રકારના દુષ્પ્રભાવ થાય છે. આયુર્વેદ એક્સપર્ટ જણાવે છે કે દહીંમાં કેટલાક એવા ગુણો હોય છે જે રાત્રિના સમયે અને કેટલાક વિશેષ આહાર સાથે ખાવાથી તેને વિષેલું બનાવી દે છે.દહીં ને આપણે મોટાભાગે આપણી ઇચ્છા અનુસાર કોઈ પણ ખાદ્ય પદાર્થો સાથે મેળવીને ખાઈ લઈએ છીએ. આમ કરવું સ્વાસ્થ્ય માટે નુકશાનકારક બની શકે છે. આયુર્વેદમાં દહીં ખાવાની કેટલીક હેલ્ઘી રીત અને સમય જણાવવામાં આવ્યા છે. તો આવો જાણીએ વિસ્તારપૂર્વક.

આયુર્વેદ ડોક્ટર જણાવે છે કે સામાન્ય રીતે દહીં અને ભાત કબજિયાતની સમસ્યામાં રામબાણ ઈલાજ છે. ચાર દિવસમાં એકવાર આનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બને છે. તેઓ જણાવે છે કે પ્રોબાયોટિક ફૂડ યોગ્ય રીતે, સમયે અને તેના યોગ્ય પ્રમાણમાં ન ખાવામાં આવે તો તે નુકસાન પહોંચાડી શકે છે.

દહીંના સેવનનો આયુર્વેદિક નિયમ:-

શું રાત્રે દહીં ખાવું જોઈએ:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે દહીં ને રાત્રે ન ખાવું જોઈએ. દહીમાં કાળ વિરોધી તત્વ હાજર હોય છે. રાત્રિના સમયે દહીં ખાવાથી શરીરમાં વધુ પ્રમાણમાં લાળ બનવા લાગે છે જેના કારણે છાતીમાં સંક્રમણ અને સ્કિન સંબંધી સમસ્યાઓનું જોખમ વધી જાય છે.દહીં સાથે ચીકન ખાવાથી બચો:- નોનવેજ ખાવાના શોખીન હોવ તો તેની સાથે ભૂલથી પણ દહીંનુ સેવન ન કરવું જોઈએ. ચીકન હોય કે ચિકન બિરયાની તેની સાથે રાયતા નો સ્વાદ તમારી તબિયત બગાડી શકે છે. જો તમે આ ભૂલ કરી રહ્યા હોવ તો કોઈપણ સમયે તમારું શરીર સોરયાસીસ, ગઠીયો વા અને ફોલ્લા જેવી સમસ્યાઓની ઝપટમાં આવી શકો છો.

દૂધની સાથે દહીં નું સેવન ભુલથી પણ ન કરતાં:- જો કે દૂધમાંથી દહીં ને બનાવવામાં આવે છે. પરંતુ તેની સાથે ખાવાથી સ્વાસ્થ્ય પર વિરોધી અસર થઈ શકે છે. કારણકે આની તાસીર એક બીજાથી બિલકુલ અલગ હોય છે. જો તમે બંને ને સાથે કે તૈયારીમાં સેવન કરો છો તો તેનાથી સાવધાન થઈ જાઓ આનાથી પેટ ખરાબ થવાની સાથે જ સાંધામાં દુખાવાની સાથે બળતરા વાળા ઘાવ થઈ શકે છે.દહીં અને ફ્રૂટ સ્મુધી:- યુટ્યૂબ ઉપર અલગ અલગ વાનગી ટ્રાય કરવાના ચક્કરમાં ક્યારેય પણ દહી અને ફ્રૂટ સ્મુધી ને સાથે ખાવાની ભૂલ ન કરતા તે તમારા ચહેરા પર ફ્લેકી અલ્સર સાથે છાતીમાં સઁક્રમણ નું કારણ બની શકે છે.

દહીંને દરરોજ ખાવું ફાયદાકારક છે કે નહીં:- આયુર્વેદ એક્સપર્ટ પ્રમાણે દહીં માં ભલે ઘણા બધા પૌષ્ટિક તત્વો ઉપલબ્ધ હોય પરંતુ આનું રોજ સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી હોતું. તેનું કારણ જણાવતાં તેમણે કહ્યું કે આ ઘણું ભારે પ્રકૃતિનું હોવાની સાથે આથાયુક્ત હોય છે. જે લોકોને લેક્ટોઝ ની એલર્જી હોય છે તેમના માટે દહીં નું સેવન પરેશાનીનું કારણ બની શકે છે.

આ રીતે કરો દરરોજ દહીંનું સેવન:- આયુર્વેદ એક્સપર્ટ જણાવે છે કે દહીંમાં સારા બેક્ટેરિયા હોવાથી પાચનતંત્ર ને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. તેથી આનુ દરરોજ સેવન પાચન માટે સારું છે. પરંતુ ધ્યાન રાખવું કે દહીંને છાશ સ્વરૂપેજ ખાવા સાથે લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: consume curdcurd benefitsDAHInever eat curd and fishnever eat curd and milkskin problems
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
Health

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

February 24, 2025
આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…
Health

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

February 24, 2025
બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…
Health

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

February 24, 2025
આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…
Health

આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…

February 17, 2025
સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…
Health

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

February 25, 2025
સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
Health

સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…

February 24, 2025
Next Post
વગર ખર્ચે પીળા અને ગંદકી વાળા દાંત થઈ જશે દૂધ જેવા સફેદ અને ચમકદાર… અજમાવો આ મફત ઉપચાર ક્યારેય નહિ જવું પડે દાંતના દવાખાને…

વગર ખર્ચે પીળા અને ગંદકી વાળા દાંત થઈ જશે દૂધ જેવા સફેદ અને ચમકદાર... અજમાવો આ મફત ઉપચાર ક્યારેય નહિ જવું પડે દાંતના દવાખાને...

મોંઘી દવાઓ ખાધા વગર ગોઠણના દુખાવા કરો જડમૂળ દુર… અજમાવો આ એક ઉપાય, ગણતરીની મિનીટોમાં જ મળશે રાહત…

મોંઘી દવાઓ ખાધા વગર ગોઠણના દુખાવા કરો જડમૂળ દુર... અજમાવો આ એક ઉપાય, ગણતરીની મિનીટોમાં જ મળશે રાહત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગમે એટલું ભરપેટ ખાધું હોય, છાશમાં એક વસ્તુ નાખી કરો તેનું સેવન. કબજિયાત, અપચો  જેવી અનેક સમસ્યા થઈ જશે દુર…

ગમે એટલું ભરપેટ ખાધું હોય, છાશમાં એક વસ્તુ નાખી કરો તેનું સેવન. કબજિયાત, અપચો જેવી અનેક સમસ્યા થઈ જશે દુર…

September 19, 2022
વ્રતમાં શા માટે ખાવામાં આવે છે સિંધાલુણ, જાણી લો તેના વિશે આ જરૂરી વાત.

વ્રતમાં શા માટે ખાવામાં આવે છે સિંધાલુણ, જાણી લો તેના વિશે આ જરૂરી વાત.

October 19, 2020
આ 7 લક્ષણો દેખાય તો થઈ જજો સાવધાન, હોય શકે છે આંતરડાનું કેન્સર… જાણો શરૂઆતી લક્ષણો અને બચવાની રીત…

આ 7 લક્ષણો દેખાય તો થઈ જજો સાવધાન, હોય શકે છે આંતરડાનું કેન્સર… જાણો શરૂઆતી લક્ષણો અને બચવાની રીત…

July 8, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.