Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ઘરના મૃતક વ્યક્તિના કપડા અને વધેલા સામાનનો ઉપયોગ કરવાની ભૂલ ન કરતા, નહિ તો ભોગવવું પડશે આવું પરિણામ…

Social Gujarati by Social Gujarati
July 29, 2022
Reading Time: 1 min read
0
ઘરના મૃતક વ્યક્તિના કપડા અને વધેલા સામાનનો ઉપયોગ કરવાની ભૂલ ન કરતા, નહિ તો ભોગવવું પડશે આવું પરિણામ…

તમે ઘણી વખત સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેના કપડા ન પહેરવા જોઈએ. પણ ઘણા લોકો મૃત પ્રિયજનની યાદમાં તેનાથી જોડાયેલ વસ્તુઓને હંમેશા પોતાની પાસે રાખતા હોય છે. જેમાં કપડા પણ હોય છે. પણ શું તમે જાણો છો કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેના કપડા શું કામ ન પહેરવા જોઈએ?

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

તમને જણાવી દઈએ કે સનાતન ધર્મમાં દરેક વાત અને કર્મનું એક મજબુત કારણ અને તર્ક આપવામાં આવેલ છે. ચાલો તો આ લેખમાં આપણે આની પાછળનું કારણ જાણી લઈએ. જેથી તમે પણ આ સત્ય જાણી શકો.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો આપણે મૃત્યુ પામેલ વ્યક્તિનો સામાન આપણી પાસે રાખીએ છીએ અથવા તેનો ઉપયોગ કરીએ છીએ તો આ આપણને માનસિક રૂપે નબળા બનાવે છે. અને આપણે તે વ્યક્તિને ભૂલી નથી શકતા. એવામાં જરૂરી છે કે તમે મૃત્યુ પામેલ વ્યક્તિના સામાનને કોઈને દાનમાં આપી દો. તેમજ આ વસ્તુઓ ઘણી વખત તમારા માટે મુશ્કેલી પણ ઉભી કરી શકે છે. 

મૃત્યુ પામેલ વ્યક્તિના સામાન, કપડા અથવા અન્ય કોઈ વસ્તુઓના કારણે વ્યક્તિની આત્મા ન રોકવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જીવન છોડ્યા પછી એટલે કે મોત થઈ ગયા પછી આત્મા કોઈ નવા શરીરની શોધમાં લાગી જાય છે. આથી તેને ન રોકવી જોઈએ. આથી મૃત વ્યક્તિઓની વસ્તુઓનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. આથી થઈ શકે તો વ્યક્તિના મૃત્યુ પછી તેની વસ્તુને છોડી દેવી જોઈએ અથવા તો કોઈને દાનમાં આપી દેવી જોઈએ. જેથી તેનો આત્મા જ્યાં ત્યાં ભટકે નહિ.

આમ મૃત વ્યક્તિના કપડા હંમેશા દાન કરી દેવા જોઈએ. મૃતકના કપડા દરેક સમયે જોતા રહેવાથી અથવા પહેરવાથી તેનો આત્મ હંમેશા આસપાસ હોવાનો અહેસાસ થાય છે. આથી પોતાના સારા માટે તેમજ મૃતક વ્યક્તિની આત્માની શાંતિ માટે તેને કોઈને દાનમાં આપી દેવા જોઈએ. 

આમ જો તમે ઈચ્છો છો કે મૃતકને શાંતિ મળે તેમજ તેનો આત્મા ભટકે નહિ તો તેને દરેક રીતે મુક્તિ આપી દેવી જોઈએ નહિ તો તમે પણ હેરાન થઈ શકો છો. અને તમારે પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: astrology after deathdonate clothes after deathdonate clothes for peace of souldonation of clotheshindu dharma says on deathwhat to do with things after death
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
ઓછી કિંમતમાં મળતા આ એક AC થી થશે બે કામ, ગરમીમાં ઠંડી અને શિયાળામાં આપશે ગરમી… જાણો તેની વિશેષતા અને કિંમત…

ઓછી કિંમતમાં મળતા આ એક AC થી થશે બે કામ, ગરમીમાં ઠંડી અને શિયાળામાં આપશે ગરમી... જાણો તેની વિશેષતા અને કિંમત...

માત્ર થોડા દિવસ આના સેવનથી, હાડકાના દુઃખાવા, નબળાય અને બ્લડ પ્રેશર જેવા રોગો જિંદગીમાં નહીં થાય…

માત્ર થોડા દિવસ આના સેવનથી, હાડકાના દુઃખાવા, નબળાય અને બ્લડ પ્રેશર જેવા રોગો જિંદગીમાં નહીં થાય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

લોકડાઉનમાં બટર ચિકન ખાવા માટે બહાર નીકળવું પડ્યું ભારે, પોલીસે પકડીને પછી જે થયું….જાણો આ લેખમાં.

લોકડાઉનમાં બટર ચિકન ખાવા માટે બહાર નીકળવું પડ્યું ભારે, પોલીસે પકડીને પછી જે થયું….જાણો આ લેખમાં.

July 22, 2020
લવિંગના આ ચાર પ્રયોગ તમારા વાળની તમામ સમસ્યાને કરી દેશે ગાયબ, અને બનાવી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને મજબુત… જાણો ઉપયોગની રીત અને ફાયદા…

લવિંગના આ ચાર પ્રયોગ તમારા વાળની તમામ સમસ્યાને કરી દેશે ગાયબ, અને બનાવી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને મજબુત… જાણો ઉપયોગની રીત અને ફાયદા…

March 3, 2022
250 લોકો એ ભૂમિ પૂજનના દિવસે જ હિંદુ ધર્મ અપનાવ્યો | મુગલકાળમાં ધમકાવીને બનાવાયા હતા મુસ્લિમ

250 લોકો એ ભૂમિ પૂજનના દિવસે જ હિંદુ ધર્મ અપનાવ્યો | મુગલકાળમાં ધમકાવીને બનાવાયા હતા મુસ્લિમ

August 9, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.