Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ગરુડપુરાણ અનુસાર મૃત્યુ બાદ શબને એકલું મુકવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ, નહિ તો થશે કંઈક એવું કે જાણીને તમારા હોંશ ઉડી જશે…

Social Gujarati by Social Gujarati
October 25, 2021
Reading Time: 1 min read
0
ગરુડપુરાણ અનુસાર મૃત્યુ બાદ શબને એકલું મુકવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ, નહિ તો થશે કંઈક એવું કે જાણીને તમારા હોંશ ઉડી જશે…

જયારે પરિવારમાં કોઈનું અવસાન થઈ જાય ત્યારે તેને અગ્નિદાહ સંસ્કારનો આપવાનો અધિકાર તેના સંતાનનો હોય છે, એવું કહેવાય છે કે તેનાથી મૃતકની આત્માને શાંતિ મળે છે. પરંતુ જો અગ્નિદાહ સંસ્કાર વખતે તેના સંતાન હાજર ન હોય તો તેની રાહ જોવામાં આવે છે. આ સિવાય જો કોઈનું મૃત્યુ સૂર્યાસ્ત પછી થયું હોય તો શબને સવાર સુધી રાખવામાં આવે છે. કારણ કે ગરુડપુરાણ અનુસાર સુર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવાથી વ્યકિતની આત્માને અધોગતિ પ્રાપ્ત થાય છે અને તે અસુર, દાનવ કે પિશાચ યોનીમાં જન્મ લે છે આવું માનવામાં આવે છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

કોઈ પણ પરિસ્થિતિ હોય પરંતુ ગરુડપુરાણમાં મૃતકના શબને એકલા મુકવાની મનાઈ કરવામાં આવી છે, તેના કારણે ઘણી સમસ્યાઓ સર્જાય શકે માટે એક વ્યકિતએ તો શબ પાસે રહેવું જ પડે છે. આજે આપણે જાણશું કે ક્યાં કારણોસર ગરુડપુરાણમાં શબને એકલા મુકવાની મનાઈ કરવામાં આવી છે.

1) રાતના સમયે મૃતકના શબને એકલા મૂકવાથી ઘણી સમસ્યા થઈ શકે છે, કારણ કે રાતના સમયે દરેક ખરાબ આત્મા સક્રિય હોય છે, એવામાં જો શબને એકલું મુકવામાં આવે તો તે શબમાં પ્રવેશ કરીને પરિવારના લોકો માટે સંકટ પેદા કરી શકે છે.

2) શબને એકલું મુકવામાં આવે તો તેની આસપાસ લાલ કીડીયું અને મકોડા આવવાનો ભય રહે છે માટે એક વ્યકિત ફરજીયાત શબ પાસે બેસીને ધ્યાન રાખવું જરૂરી છે.

3) રાત્રે એટલા માટે પણ શબને એકલું મુકવામાં નથી આવતું કારણ કે મૃત્યુ બાદ અમૂક સમય સુધી મૃતકની આસપાસ શબની આજુબાજુ જ હોય છે, કારણ કે તેનો પોતાના શરીર પ્રત્યેનો લગાવ અને માયા કારણે તે ફરી પાછી પોતાના શરીરમાં પ્રવેશ કરવા માગતી હોય છે એવામાં તેને પોતાના સ્નેહીજનો શબની આસપાસ જોવા ન મળે ત્યારે તે દુખ અનુભવે છે.

4) મોટાભાગની તાંત્રિક ક્રિયાઓ રાત્રે જ કરવામાં આવે છે, જેના કારણે મૃત આત્મા પર સંકટ આવી શકે છે માટે શબની આસપાસ કોઈએ રહેવું જરૂરી છે.

5) જો વધુ સમય શબને રાખવામાં આવ્યું હોય તો તેમાંથી ગંધ આવવાની શરૂ થઈ જાય છે અને તેમાં માખી અને બેક્ટેરિયા પડવા લાગે છે માટે શબ પાસે બેસીને અગરબતી કરતા રહેવી જરૂરી છે.

(આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતા પર આધારિત છે, આનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી, આ માહિતી સામાન્ય જનહિતને ધ્યાનમાં રાખીને રજુ કરવામાં આવી છે.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: facts about dead bodyfacts of garudpuranagarud puran for peace of soulgarud puran in hindunismGaruda Puranaimportance of garud puran
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
શિયાળામાં મળતું આ સામાન્ય ફળ, મફતમાં જ મટાડી દેશે શરીરની અનેક બીમારીઓ, લોહીને સાફ કરી વધારી દેશે પુરુષોની યૌનશક્તિ…

શિયાળામાં મળતું આ સામાન્ય ફળ, મફતમાં જ મટાડી દેશે શરીરની અનેક બીમારીઓ, લોહીને સાફ કરી વધારી દેશે પુરુષોની યૌનશક્તિ...

આ છે દુનિયાની સૌથી વધુ એવરેજ આપતી કાર, ફક્ત 1 કિલો ફયુલમાં ચાલશે 250 કિલોમીટર કરતા વધુ… જાણો વિશેષતા અને સંપૂર્ણ માહિતી…

આ છે દુનિયાની સૌથી વધુ એવરેજ આપતી કાર, ફક્ત 1 કિલો ફયુલમાં ચાલશે 250 કિલોમીટર કરતા વધુ... જાણો વિશેષતા અને સંપૂર્ણ માહિતી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વાળ બની જશે એકદમ સિલ્કી અને લાંબા, ઘરેજ બનાવો આ દેશી કંડીશનર, બજાર માં મળતા કેમિકલ વાળા કંડીશનર વાપરવાનું બંધ કરો.

વાળ બની જશે એકદમ સિલ્કી અને લાંબા, ઘરેજ બનાવો આ દેશી કંડીશનર, બજાર માં મળતા કેમિકલ વાળા કંડીશનર વાપરવાનું બંધ કરો.

November 29, 2022
કડવાચૌથના દિવસે દરેક પતિએ કરવા જોઈએ આ 3 કામ..  થશે આવા ફાયદા | જાણો ક્યાં કામ?

સપનામાં આવતા મૃત પરિજનો આપી જાય છે આવા સંકેત | જાણો શું એ સંકેત ?

December 15, 2022
આ છે કેલ્શિયમની કમીનો સૌથી સસ્તો ઈલાજ, મોંઘી દવાઓ વગર એક એક હાડકાને કરી દેશે લોખંડ જેવા મજબુત…

આ છે કેલ્શિયમની કમીનો સૌથી સસ્તો ઈલાજ, મોંઘી દવાઓ વગર એક એક હાડકાને કરી દેશે લોખંડ જેવા મજબુત…

January 5, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.