Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

વ્રતના સમયે પિરિયડ્સમાં થવા પર સ્ત્રીઓએ ક્યારેય ન કરવી આવી ભૂલ, રાખો આટલી બાબતોનું ધ્યાન.

Social Gujarati by Social Gujarati
February 5, 2021
Reading Time: 1 min read
1
વ્રતના સમયે પિરિયડ્સમાં થવા પર સ્ત્રીઓએ ક્યારેય ન કરવી આવી ભૂલ, રાખો આટલી બાબતોનું ધ્યાન.

મિત્રો તમે જાણતા હશો કે, આપણે ત્યાં માસિકધર્મ વખતે ઘણી વાતોનું પાલન કરવામાં આવે છે. પણ આજના યુગમાં ઘણી વખત ઘણા લોકો આવી વાતનું ધ્યાન નથી રાખતા હોતા. જેને કારણે ઘણી મુશ્કેલી થાય છે. પણ શું તમે જાણો છો કે, માસિકધર્મ વખતે ઘણી વાતનું પાલન કરવામાં આવે તો તમે અનેક ધાર્મિક દોષથી બચી શકો છો. આથી જો તમે આ વિશે ન જાણતા હો, તો આજે જ આ લેખમાં જુઓ કે તમારે કંઈ કંઈ વાતોનું ધ્યાન રાખવાનું છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

હિંદુ ધર્મમાં વ્રત રાખવાનું ખુબ મહત્વ છે અને કેટલી બધી સ્ત્રી અનેક વ્રત જરૂર રાખે છે. જો કે શાસ્ત્રોમાં પિરિયડ્સના સમયે વ્રત રાખવું વર્જિત માનવવા આવે છે. માન્યતા છે કે, પિરિયડ્સ થવાથી વ્રતના સમયે પૂજા કરવાથી ફળની પ્રાપ્તિ નથી થતી. આ સિવાય સ્વાસ્થ્યની દ્રષ્ટીએ પણ પિરિયડ્સના સમયે વ્રત કરવું યોગ્ય માનવામાં આવતું નથી. જો કે પિરિયડ્સના સમયે ખાલી પેટ રહેવાથી  કેટલીક સમસ્યાનો સામનો કરવો પડે છે. અને પેટમાં દુઃખાવાની સમસ્યા પણ થઈ જાય છે. આજે અમે કેટલીક એવી વાતો તમને બતાવા જઈ રહ્યા છે. જેનું ધ્યાન રાખીને તમે પિરિયડ્સના સમયે વ્રત તેમજ પુજા પણ કરી શકો છો અને સ્વાસ્થ્ય પર ધ્યાન પણ આપી શકો છો.

આ રીતે કરો વ્રત : જો પિરિયડ્સ શરૂ થવાથી પહેલાં તમે વ્રત રાખવાનું સંકલ્પ ધારણ કરી લીધું હોય તો તમે વ્રત રાખી શકો છો. બસ આ વસ્તુનું ધ્યાન રાખવું કે પોતાને ભૂખ્યા ન રાખવું અને સમયે-સમયે ફળ અને દૂધ પીતારહેવું. આવું કરવાથી પેટ દુઃખાવાની સમસ્યા નહિ રહે. ત્યાં વ્રતનું સંકલ્પ લેવાની પહેલાં જ જો તમારો પિરિયડ્સ શરૂ થઈ જાય છે તો તમારી જ્ગ્યાએ ઘરના બીજા સભ્ય વ્રત કરી શકે છે.

મનમાં રાખો ભગવાનનું નામ : પિરિયડ્સને કારણે જો તમે વ્રત નથી કરી શકતા તો પરેશાન ન થવું. એવા સમયે તમારા મનમાં જ ભગવાનનું નામનું જાપ કરી લેવું અને ધ્યાન લગાવી લેવું. આવું કરવાથી તમારી આસ્થા પણ બની રહેશે અને સ્વાસ્થ્ય પણ સારું રહશે. તમે પિરિયડ્સ શરૂ થયા પછી પૂજા ન કરવી.

ખાવામાં પૂરું ધ્યાન રાખો : પિરિયડ્સના સમયે કેટલીક સ્ત્રી પૂજા પણ કરે છે અને વ્રત પણ કરે છે. એવી સ્થિતિમાં સ્ત્રીએ પોતાનું પૂરું ધ્યાન રાખવું જોઈએ. વ્રત રાખવાથી પણ સમયે-સમયે ફળ ખાતું રહેવું જોઈએ. ઠંડી વસ્તુની જગ્યાએ ગરમ વસ્તુનું સેવન કરવું. દૂધ અથવા કોફી વધારે પીવું જોઈએ અને પીવાથી પેટ અંદરથી ગરમ રહે છે અને દુઃખાવોની સમસ્યા નથી રહેવી. પોતાનું પૂરું ધ્યાન રાખવું.

પતિ પાસે વ્રત કરાવી લેવું : કેટલીક સ્ત્રીઓને કડવા ચૌથના દિવસે જ પિરિયડ્સ શરૂ થઈ જાય છે. કડવા ચૌથનું વ્રત બહુ અઘરું હોય છે અને આ સમયે કોઈ પણ વસ્તુનું સેવન નથી કરી શકતા. જો તમારું કડવા ચૌથના દિવસે પિરિયડ્સ શરૂ થઈ જાય છે તો પોતાની જગ્યા પતિ પાસે આ વ્રત કરાવી શકાય છે.

તેના લીધે માનવામાં આવ્યું છે કે વ્રત રાખવું વર્જિત છે : શાસ્ત્રો પ્રમાણે પિરિયડ્સના સમયે સ્ત્રીને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. આ જ કારણ છે કે, પિરિયડ્સ શરૂ થયા પછી સ્ત્રીને પૂજા ન કરવી જોઈએ એમ કેહવામાં આવે છે. કારણ કે પૂજા કરવા માટે કેટલીક તૈયારી કરવી પડે છે. જે પિરિયડ્સના સમયે મુશ્કેલ છે. પિરિડડ્સના સમયે કેટલીક સ્ત્રીને વધારે કામ કરવાને લીધે ચક્કર પણ આવે છે. એટલે કે શાસ્ત્રો પ્રમાણે પિરિડડ્સના સમયે વ્રતના કરવાની અને પૂજા પાઠથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

આ વાતોનો રાખવું ખાસ ધ્યાન : શાસ્ત્રમાં પિરિયડ્સના સમયે કોઈ પણ પવિત્ર વસ્તુંને સ્પર્શ કરવું વર્જિત માનવામાં આવ્યું છે. એટલે પિરિયડ્સ થવા પર પાઠથી જોડાયેલી પુસ્તક, ગ્રંથા વગેરે વસ્તુને સ્પર્શ ન કરવું. પૂજા ઘરની અંદર પ્રવેશ ન કરવો, જો મંદિરમાં જવું જરૂરી હોય તો પવિત્ર થઈને જ મંદિરમાં જવું. પિરિયડ્સ થવાથી તુલસી પર પાણી ચઢાવું જોઈએ નહિ અને તુલસીથી દૂર રહેવું જોઈએ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Tags: careful eatingGod's nameHaving vow to the husbandmistakeReligious significanceterms of healthtime of vowswoman in periods
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
પૌવા ખાલી હેલ્દી નાસ્તો જ નથી, પણ અનેક ગુણોથી ભરપુર છે.

પૌવા ખાલી હેલ્દી નાસ્તો જ નથી, પણ અનેક ગુણોથી ભરપુર છે.

ફુરસતથી બનાવી હશે કુદરતે આ 4 એક્ટ્રેસને, સુંદર દેખાવવા માટે ભારે મેકઅપની પણ જરૂર નથી પડતી.

ફુરસતથી બનાવી હશે કુદરતે આ 4 એક્ટ્રેસને, સુંદર દેખાવવા માટે ભારે મેકઅપની પણ જરૂર નથી પડતી.

Comments 1

  1. Sangar says:
    4 years ago

    Good

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શું તમને પણ જમતી વખતે આવે છે પરસેવો ? તો ભૂલથી પણ ન કરતા નજરઅંદાજ… જાણો ડોક્ટર પાસેથી તેનું કારણ અને મફત ઈલાજ…

શું તમને પણ જમતી વખતે આવે છે પરસેવો ? તો ભૂલથી પણ ન કરતા નજરઅંદાજ… જાણો ડોક્ટર પાસેથી તેનું કારણ અને મફત ઈલાજ…

March 6, 2024
દીવો લઈને ગોતવાથી પણ ન મળે આવો શેર, એક વર્ષમાં રોકાણકારોના રૂપિયા કર્યા ડબલ… રોકાણ કરવા માટે જાણો માહિતી, બની જશો માલામાલ…

દીવો લઈને ગોતવાથી પણ ન મળે આવો શેર, એક વર્ષમાં રોકાણકારોના રૂપિયા કર્યા ડબલ… રોકાણ કરવા માટે જાણો માહિતી, બની જશો માલામાલ…

June 15, 2023
તમારા ફ્રીઝ માં પણ આવી રીતે બરફ જામી જાય છે? તો કરો આ એક નાનકડું કામ પછી ક્યારેય વધારાનો બરફ નહીં જામે

તમારા ફ્રીઝ માં પણ આવી રીતે બરફ જામી જાય છે? તો કરો આ એક નાનકડું કામ પછી ક્યારેય વધારાનો બરફ નહીં જામે

November 1, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.