Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

સ્ત્રીઓમાં માસિક ધર્મની શરૂવાત કેવી રીતે થઇ? જાણો આપણા શાસ્ત્રો શું કહે છે.

Social Gujarati by Social Gujarati
December 16, 2022
Reading Time: 1 min read
1
સ્ત્રીઓમાં માસિક ધર્મની શરૂવાત કેવી રીતે થઇ? જાણો આપણા શાસ્ત્રો શું કહે છે.

આપણા ધર્મગ્રંથોમાં એવી ઘણી બધી કથાઓ મળે છે જેની કલ્પના પણ આપણે નથી કરી શકતા. એવી જ એક ખુબ જ મહત્વની વાત આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેના વિશે લગભગ ખુબ જ ઓછા લોકો જાણતા હશે. સ્ત્રીઓની એક વાત તો આપણે બધા જાણીએ છીએ કે બધી જ મહિલાઓને દર મહીને માસિક ધર્મ થાય છે. આ પ્રક્રિયાને વિજ્ઞાન એક સામાન્ય પ્રક્રિયા માને છે. ત્યાં બીજી બાજુ આપણા ધર્મગ્રંથો આ પ્રક્રિયાને મહિલાની કમજોરી બતાવવામાં આવી છે. જે તેને શારીરિક રીતે થોડી નબળી પાડે છે.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

ઘણી વાર એવા સવાલો મનમાં થતા હોય કે માત્ર મહિલાઓએ શા માટે દર મહીને આ પીડાને સહન કરવી પડે છે. તેનું કારણ શું છે ? તો ચાલો મિત્રો જાણીએ કે આપણા શાસ્ત્રોમાં સ્ત્રીઓને માસિક આવે છે તેનું મૂળ કારણ શું છે.

પૌરાણિક કથાઓ અનુસાર આનું કારણ દેવરાજ ઇન્દ્ર દ્વારા મહિલાઓને આપેલા શ્રાપને માનવામાં આવે છે. ભાગવત પુરાણ અનુસાર એકવાર ગુરુ બૃહસ્પતિ ઇન્દ્રદેવથી નારાજ થઇ ગયા. જેનો ફાયદો ઉઠાવીને અસુરોએ દેવલોક પર આક્રમણ કર્યું. તેના કારણે ઈન્દ્રદેવએ પોતાની ગાદી છોડીને ભાગવું પડ્યું.અસુરોથી બચતા બચતા ઇન્દ્ર સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીની પાસે પહોંચ્યા અને બ્રહ્માજી પાસે મદદ માંગવા લાગ્યા. ત્યારે બ્રહ્માજીએ તેને એક રસ્તો આપ્યો. ” કે હે દેવેન્દ્ર, તેના માટે તારે એક બ્રહ્મ જ્ઞાનીની સેવા કરવી પડશે. જો તે પ્રસન્ન થઇ ગયા તો તને સ્વર્ગ લોકો પાછુ મળી જશે.”

બ્રહ્માજીના કહ્યા અનુસાર ઇન્દ્ર એક બ્રહ્મજ્ઞાનીની સેવા કરવા લાગ્યા. પરંતુ ઇન્દ્ર દેવએ વાતથી અજાણ હતા કે જેની તે સેવા કરી રહ્યા છે તે જ્ઞાનીની માતા અસુર છે. જેના કારણે તે જ્ઞાનીને અસુરોની સાથે અધિક લગાવ હતો. અસુરોની સાથે લગાવના કારણે તે જ્ઞાની ઇન્દ્રદેવની બધી જ હવન સામગ્રી દેવતાની જગ્યાએ અસુરોને અર્પિત કરી દેતા હતા. જ્યારે આ વાતની ખબર ઇન્દ્રદેવને પડી તો તેણે ક્રોધમાં આવીને બ્રહ્મજ્ઞાનીની  હત્યા કરી નાખી.

ત્યાર પછી ઇન્દ્ર ભગવાન વિષ્ણુની પાસે ગયા અને ત્યાં મદદ માંગી. ભગવાન વિષ્ણુએ બ્રહ્મ હત્યા જેવા પાપની સજાથી બચવાનો એક સુજાવ આપ્યો અને ઇન્દ્રને કહ્યું. “હે દેવરાજ, તેના માટે તમારે વૃક્ષ, ધરતી, જળ અને  સ્ત્રીમાં તમારું થોડું થોડું પાપ વહેંચવું પડશે અને સાથે સાથે બધાને એક એક વરદાન પણ દેવું પડશે.”

ભગવાન વિષ્ણુના કહ્યા અનુસાર ઇન્દ્રદેવે સૌથી પહેલા વૃક્ષ પાસેથી પાપનો અંશ લેવાનું શરૂ કર્યું. ત્યારે વૃક્ષે ચોથા ભાગનો પાપનો હિસ્સો લઇ લીધો. જેના બદલામાં ઇન્દ્રએ વરદાન આપ્યું. ” મૃત્યુ બાદ સ્વયં વૃક્ષ પોતાને જીવંત કરી શકશે.” આપણે બધા જાણીએ છીએ કે વૃક્ષ સુકાય જાય તો પણ આપમેળે ઘણી વાર જીવંત થઇ જાય છે.ત્યાર પછી ઇન્દ્રના અનુરોધ પર પાણીએ પણ ઇન્દ્રના પાપનો અમુક હિસ્સો લઇ લીધો. તેના બદલામાં પાણીને અન્ય વસ્તુઓને પવિત્ર કરવાનું વરદાન આપ્યું. એટલા માટે જ હિંદુધર્મમાં જળને પવિત્ર માનવામાં આવે છે. તેનાથી કોઈ પણ વસ્તુને ધોઈ નાખો તો તે પવિત્ર થઇ જાય છે. તેવી જ રીતે ધરતીએ પણ ઈન્દ્રદેવના પાપના ભાગનો હિસ્સો સ્વીકાર કરી લીધો. તેના બદલામાં ઇન્દ્રદેવે ધરતીને વરદાન આપ્યું. “ધરતી પર લાગેલી ચોંટ આપમેળે ભરાય જશે.”

અને અંતમાં ઈન્દ્રદેવ દ્વારા વિનંતી કરવાથી સ્ત્રીએ બાકી રહેલા પાપનો બધો જ ભાગ પોતાના પર લઇ લીધો. ત્યાર પછી મહિલાઓને દરેક મહીને માસિક ધર્મની પીડા સહન કરવી પડે છે. એટલે કે આપણા શાસ્ત્રોનું કહેવું છે કે ઇન્દ્રનું કરેલું પાપ સ્ત્રીએ ભોગવવું પડે છે. પરંતુ તેના બદલામાં ઇન્દ્રદેવે મહિલાઓને વરદાન આપ્યું કે “પુરુષોની તુલનામાં મહિલા કામનો આનંદ વધારે લઇ શકશે.”  ત્યારથી મહિલાઓ માસિકધર્મના રૂપે બ્રહ્મ હત્યાનું પાપ સહન કરી રહી છે. ત્યારથી દરેક મહિલાઓને માસિકની પીડાથી દર મહીને તકલીફ ભોગવવી પડે છે.તો આવી રીતે સ્ત્રીઓને માસિક આવવાનું ચાલુ થયું. ઇન્દ્રને મળેલા શ્રાપના કારણે તેણે તેના આ પાપને આ ચાર વસ્તુમાં વહેંચ્યું. આ કથા ઈન્ટરનેટ માહિતીને આધારે -> https://www.jagran.com/spiritual/ પરથી લેવામાં આવી છે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: amazing hindu storygujarati dayroindra devperiods in womanperiods painsocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
વિધવા હોવા છતાં કોના નામનું સિંદુર લગાવે છે રેખા, જાણો શા માટે?

વિધવા હોવા છતાં કોના નામનું સિંદુર લગાવે છે રેખા, જાણો શા માટે?

450 વર્ષ પહેલા નાસ્ત્રેદમસએ કરેલી આ ભવિષ્યવાણી.. જે બિલકુલ સાચી પડી

450 વર્ષ પહેલા નાસ્ત્રેદમસએ કરેલી આ ભવિષ્યવાણી.. જે બિલકુલ સાચી પડી

Comments 1

  1. kaushik says:
    6 years ago

    વેરી હેલ્પફુલ

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઘણી જગ્યા એ તમે આ ચિત્ર જોયું હશે જાણો  આ ચિત્ર પાછળ નું રહસ્ય …. શું છે આ 7 અંક નું રહસ્ય …

ઘણી જગ્યા એ તમે આ ચિત્ર જોયું હશે જાણો આ ચિત્ર પાછળ નું રહસ્ય …. શું છે આ 7 અંક નું રહસ્ય …

September 24, 2022

મુકેશ અંબાણીએ અનિલ અંબાણીનું કર્જ શા માટે ચુકવ્યું… શું છે મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન… જાણો આ લેખમાં.

March 22, 2019
દર મહીને વ્યાજમાંથી થશે રોકડા 5 હજારની કમાણી, રોકો પોસ્ટ ઓફીસની આ સ્કીમમાં તમારા પૈસા… વળતર અને નફો મળશે 100% ગેરેંટી સાથે..

દર મહીને વ્યાજમાંથી થશે રોકડા 5 હજારની કમાણી, રોકો પોસ્ટ ઓફીસની આ સ્કીમમાં તમારા પૈસા… વળતર અને નફો મળશે 100% ગેરેંટી સાથે..

December 23, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.