Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

બાળકોને વારંવાર થતી તાવ-શરદી, વાત્ત-કફની સમસ્યાનો 100% ઈલાજ, ઇમ્યુનિટી વધારીને મગજ પણ બનાવી દેશે કોમ્પ્યુટર જેવું. જાણો આ ઔષધીના અમુલ્ય ગુણો…

Social Gujarati by Social Gujarati
October 26, 2021
Reading Time: 1 min read
0
બાળકોને વારંવાર થતી તાવ-શરદી, વાત્ત-કફની સમસ્યાનો 100% ઈલાજ, ઇમ્યુનિટી વધારીને મગજ પણ બનાવી દેશે કોમ્પ્યુટર જેવું. જાણો આ ઔષધીના અમુલ્ય ગુણો…

જાવિત્રીને ભારતીય ભોજનમાં મસાલાના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે, તે સ્વાદમાં તીખી અને સુગંધમાં કાળા મરી અને તજ જેવી હોય છે. ગરમ મસાલો બનાવવા માટે જાવિત્રીનો હંમેશા ઉપયોગ થાય છે. તેની તાસીર ગરમ હોય છે માટે તેનો ઉપયોગ કફને લગતી બીમારીઓમાં કરવામાં આવે છે. તે એન્ટી-વાઈરલ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી ડાયાબીટીસ ગુણોથી ભરપૂર છે. તેમાં વિટામીન ઈ, સી, બી1, બી2 જેવા વિટામીન અને કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને ઝીંક જેવા તત્વો રહેલા છે. પરંતુ આજે આપણે નાના બાળકોના સ્વાસ્થ્ય માટે ઉપયોગી જાવંત્રી ફાયદા વિષે જાણીશું અને આયુર્વેદિક ડોક્ટર દ્વારા આપવામાં આવેલી ઉપયોગ કરવાની રીત વિષે પણ જાણીશું.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

બાળકો માટે ઉપયોગી જાવંત્રીના ફાયદા : 1) શરદી અને તાવમાં અકસીર ઈલાજ : જાવિત્રીની ગરમ તાસીરના કારણે શરદી-તાવમાં ખૂબ ઉપયોગી છે, તેમાં રહેલા એન્ટી-વાઈરલ અને એન્ટી-બેકટેરીયલ ગુણ બાળકને વાઈરલ રોગોથી બચાવે છે સાથે સાથે ઋતુગત બીમારીથી પણ રક્ષણ આપે છે. બાળકોને શરદી કે તાવમાં ઘી માં જાવંત્રી મેળવીને આપવાથી રાહત મળે છે, આના ઉપયોગથી તમે બાળકો માટે ઘરે જ કફ સીરપ બનાવી શકો છો.

2) બાળકોના મગજને તેજ બનાવે છે : આયુર્વેદમાં જાવિત્રીને બ્રેન બુસ્ટર માનવમાં આવે છે, તેનાથી મગજની કાર્યક્ષમતા વધે છે અને મગજ ઝડપથી કામ કરે છે. આ માટે બાળકોના મગજની કાર્યક્ષમતા વધારવા માટે જાવિત્રી ઉપયોગી છે. આ એવા બાળકો માટે પણ ઉપયોગી છે જેમની એકાગ્રતા ઓછી છે. દૂધમાં જાવિત્રી મેળવીને પીવાથી બાળકની એકાગ્રતા અને મગજની કાર્યક્ષમતામાં વધારો થાય છે, જેનાથી બાળક ભણતરમાં પણ સારું બને છે.

3) બાળકોના પાચનતંત્રને સ્વસ્થ બનાવે છે : જાવિત્રીને મધ સાથે મેળવીને બાળકોને ચટાડવાથી અથવા નાભી પર લગાવવાથી પેટનો દુખાવાની સમસ્યામાં રાહત મળે છે. તેના કારણે બાળકોમાં કબજિયાત અને ગેસની સમસ્યા ઓછી થાય છે, એટલું જ નહી તેના કારણે બાળકોમાં પેટ સાફ આવે છે. બાળકોમાં ઝાડા અને પેટ ફૂલવાની સમસ્યામાં પણ જાવિત્રીને ગરમ કરીને ખવડાવી શકો છો.

4) ભૂખ વધારે છે : જો તમને લાગે છે તમારૂ બાળક બરાબર જમતું નથી અથવા ભૂખ ઓછી લાગે છે તો તમે તેને જાવિત્રી આપી શકો છો. તે બાળકની પાચનશકિત વધારે છે અને સાથે કબજિયાત અને એસીડીટીની સમસ્યાને દૂર કરે છે. આ રીતે તે બાળકની પાચનશકિતને વધારી ભૂખ વધારે છે.

5) દાંતના દુખાવમાં ફાયદાકારક છે : જાવિત્રીના એન્ટી-ઇન્ફલેમેટરી અને એન્ટી-બેકટેરીયલ ગુણ બાળકોના દાંત આવતી વખતે થતા દુખાવાને તેમજ દાંતમાં સડાને દૂર કરે છે. બાળકોમાં દાંતનો દુખાવો દૂર કરવા સરસવના તેલમાં જાવિત્રી મેળવીને દાંત પર લગાવવાથી દુખાવો દૂર થાય છે.

6) રોગ પ્રતિકારકશકિત વધારે છે : જાવિત્રીના એન્ટી-ઇન્ફલેમેટરી અને એન્ટી-બેકટેરીયલ ગુણ રોગપ્રતિકારક શકિત વધારે છે, તેને રેગ્યુલર ખોરાકમાં લેવાથી પાચનશકિત વધે છે તેમજ કફ બનતો અટકે છે. તેમાં રહેલું વિટામીન સી રોગપ્રતિકારક શકિત વધારી, ઋતુગત બીમારીથી રક્ષણ આપે છે.

7) વાત-કફને સંતુલિત કરે છે : આયુર્વેદના ત્રણ દોષમાં વાત દોષને મુખ્ય માનવામાં આવે છે, શરીરમાં કફ વધી જવાથી શરદી અને તાવ જેવી બીમારી થાય છે. વાત દોષને કારણે માનસિક અને હોર્મોનલ સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ પડે છે. બાળકોને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રાખવા માટે જાવિત્રીને પીસીને ઘી અથવા મધ સાથે મેળવીને આપવી જોઈએ.

8) અસ્થમાં માટે ફાયદાકારક છે : અસ્થમાંની સમસ્યાથી પીડિત બાળકો માટે જાવિત્રી ફાયદાકારક છે, જાવંત્રીના કારણે શ્વાસની સમસ્યા ઓછી થાય છે અને અસ્થમાના લક્ષણોમાં સુધારો થાય છે. આ માટે તમે બાળકને જાવિત્રીની ચા અથવા ઉકાળો બનાવી આપી શકો છો.

જાવિત્રી શિયાળાની ઋતુમાં વધુ ફાયદાકારક છે અને તેના દરરોજ સેવનથી બાળક બધી રીતે સ્વસ્થ રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: benefits of javantribenefits of javantri for childjavantri for digestionjavantri for immunity boostjavantri for make sharp children mindjavantri for tooth problems
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
કાળો અને ગંદો થઈ ગયેલો ગેસ સ્ટવ સાફ કરો ફક્ત 10 જ મિનીટમાં, લગાવી દો આ એક વસ્તુ થઈ જશે એકદમ સાફ અને નવા જેવો ચમકદાર…

કાળો અને ગંદો થઈ ગયેલો ગેસ સ્ટવ સાફ કરો ફક્ત 10 જ મિનીટમાં, લગાવી દો આ એક વસ્તુ થઈ જશે એકદમ સાફ અને નવા જેવો ચમકદાર...

ખાવા લાગો ઘરમાં રહેલી આ વસ્તુઓ, કેલ્શિયમની ઉણપના કારણે કમજોર અને ખોખલા થઈ ગયેલા હાડકા ફરી થઈ જશે મજબુત…

ખાવા લાગો ઘરમાં રહેલી આ વસ્તુઓ, કેલ્શિયમની ઉણપના કારણે કમજોર અને ખોખલા થઈ ગયેલા હાડકા ફરી થઈ જશે મજબુત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પાંચ લક્ષણો જે દર્શાવે છે તમારા આત્માના પૂર્વ જન્મ વિશે…. જાણો આ ઘટનાઓ વિશે કેવી રીતે પડે છે ખબર..

પાંચ લક્ષણો જે દર્શાવે છે તમારા આત્માના પૂર્વ જન્મ વિશે…. જાણો આ ઘટનાઓ વિશે કેવી રીતે પડે છે ખબર..

February 19, 2019
KAL BHAIRAV

અહીં સ્વયં કાલભૈરવ પીવે છે મદિરા, જાણો આ મંદિરના રહસ્યો વિશે

June 8, 2018
ચંદ્રશેખર આઝાદ – જેઓ પોતાની જાતે જ ગોળી ખાઈને શહીદ થયા…શું હતું તે પાછળનું રહસ્યમય કારણ…દરેક ભારતીય ગર્વથી શેર જરૂર કરે..

ચંદ્રશેખર આઝાદ – જેઓ પોતાની જાતે જ ગોળી ખાઈને શહીદ થયા…શું હતું તે પાછળનું રહસ્યમય કારણ…દરેક ભારતીય ગર્વથી શેર જરૂર કરે..

July 23, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.